SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૬ . ૩૦૧ યંત્ર નં. ૧૨ ચારિત્રમોહનીયોપશમનાન્તર્ગત યથાપ્રવૃત્તકરણ યથાપ્રવૃત્તકરણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ ન થાય. પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધ. યંત્ર નં. ૧૩ - ચારિત્રમોહનીયોપશમનાન્તર્ગત અપૂર્વકરણ – અપૂર્વકરણ – – –અનિવૃત્તિકરણ – સંપ૦–ઉપશાંતાદ્ધા સૂક્ષ્મ યથા પ્રવૃત્ત કિરણ कप ख फ ग घ च = અપૂર્વકરણ શરુ. સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, અપૂર્વસ્થિતિબંધ શરુ. વર્ષ = ઉદયાવલિકા (પ્રથમસમયે), પણ = ઉદયાવલિકા (બીજા સમયે) ૪ = ઉદયવતી પ્રકૃતિઓનો ગુણશ્રેણિનિક્ષેપ (પ્રથમ સમયે). રઢ = અનુદયવતી પ્રકૃતિઓનો ગુણશ્રેણિનિક્ષેપ (પ્રથમ સમયે). પ૪ = ઉદયવતી પ્રકૃતિઓનો ગુણશ્રેણિનિક્ષેપ (બીજા સમયે). ૪ = અનુદયવતી પ્રકૃતિઓનો ગુણશ્રેણિનિક્ષેપ (બીજા સમયે). * = અપૂર્વકરણનો સંખ્યાતમો ભાગ. ન = નિદ્રા-૨નો બંધવિચ્છેદ. ટ્ટ – અપૂર્વકરણના સંખ્યાતા બહુ ભાગ. = દેવ-૨ વગેરે ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ. રૂટ = અપૂર્વકરણનો છેલ્લો સંખ્યાતમો ભાગ. 2 = અપૂર્વકરણનો ચરમ સમય, હાસ્ય-૪નો બંધવિચ્છેદ, હાસ્ય-૬નો ઉદયવિચ્છેદ. ૪ = ગુણશ્રેણિશીર્ષ.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy