________________
યુગે યુગે પાટણની પ્રભુતા દેખાડયું. ત્યારે વૈદ્યરાજે જવાબ આપ્યો.
“દેશકાળ, બળ, શરીરની પ્રકૃતિ અને દર્દીની આર્થિક સ્થિતિ જોઇ એ સર્વે બાબતો ઉપર વિચાર કરીને ઔષધિ (દવાઓ) કરવામાં આવે છે. રાજા-મહારાજાને કસ્તુરી પોષાય, વળી એમને ઔષધ મોંધું હોય તોજ વિશ્વાસ બેસે માટે તમારે માટે કસ્તુરી બરાબર હતી જ્યારે પાલખી ઊંચકનાર ગરીબ ભોઇ માટે હાથવગુ અને મફતમાં મળે એવું જ ઓસડીયું બતાવવું જોઇએ” આજના ડૉકટરો પણ આવું કરે તો કેવું સારું?
T
વોટ તા- વહુ સંમાટ સિદ્ધરાજ ઉ6યસિંહ
સોલંકી યુગનો સમર્થ સમ્રાટ સિદધરાજ જયસિંહ