SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मनिंदाद्वात्रिंशिका ४३ (૩) તીર્થકરો યુદ્ધ છે. શી રીતે ? કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં બોધગ્રહણ કરવાની જે શબ્દાતીત ક્ષમતા છે તે અન્યત્ર ક્યાંય નથી. આવા કેવળજ્ઞાન અને કેવળદર્શન વિતરાગદેવે મેળવ્યાં છે એથી તેઓ બુદ્ધ છે. (૪) તીર્થકરો ત્રણ લોકના નાથ છે. વિશ્વત્રનાકોડરિ | આ પદની વ્યાખ્યામાં કહેવાયું છે : પાંચ કલ્યાણકોની વેળાએ ત્રણે લોકના જન્તુઓને પ્રભુએ સુખનું પ્રદાન કર્યું છે તેથી તેમનું ત્રિભુવનપતિ પદ યોગ્ય ઠરે છે. (૫) કામ, ક્રોધ, લોભ, મદ, માન, માયા.. આ છ અંતરંગ શત્રુઓ છે. તેમનાથી આપણો આત્મા હાર્યો છે. હારનું દુઃખ રડવું છે તો એ માટેનું સ્થળ વીતરાગ ભગવંત છે. અહીં રડવું મિની વ્યાખ્યા સ્વકૃત-દુષ્કતની ગહ કરું છું એવી થઈ છે. ખેદપૂર્વક રડવાનો અર્થ પશ્ચાત્તાપપૂર્વક દુષ્કૃત ગહ કરું છું એવો દર્શાવાયો છે. અવતરા : मोहतिमिरोवलवत्तर इत्यनुभवन्नाहએક ભાવાર્થ : મોહનું અંધારું અતિ બળવાન છે એવો અનુભવ હવેની ગાથામાં પ્રસ્તુત કરે છે. स्वामिन्नधर्मव्यसनानि हित्वा, मनः समाधौ निदधामि यावत् । तावत्क्रुधेवाऽन्तरवैरिणो माम-नल्पमोहान्ध्यवशं नयन्ति ॥ १८ ॥ અન્યય : ___ हे स्वामिन् ! अधर्मव्यसनानि हित्वा यावत् मनः समाधौ निदधामि तावत् क्रुधेव अन्तरवैरिणो मां अनल्पमोहान्ध्यवशं नयन्ति ।। શબ્દાર્થ : ૪ સધર્મ ધર્મવિરોધ જમનમનને જે વ્યસન=ચૌર્યાદિ સાત વ્યસન છે તHTધો-ઉપશમમાં ૪ સધર્મવ્યસનાનિ=ધર્મનો વિરોધ તેમજ નિવઘામ=સ્થાપું છું ચોરી વિગેરે સાત વ્યસનોને # તાવ=તેટલામાં * હિત્વ=ત્યાગીને * ઘેવ=જાણે ક્રોધ વડે જયાવ—જેટલામાં જ સંતરિણ:=ભાવશત્રુઓ
SR No.005788
Book TitleAatmninda Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherNavkar Aradhana Bhavan
Publication Year2008
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy