________________
સમર્પણમ
જેમણે હાથ ઝાલી મને ભવકૂપમાંથી ઉદ્ધર્યો, પ્રવ્રયારૂપ† ફળદ્રુપ ભૂમિમાં સ્થાપન કર્યો, આસેવન અને ગ્રહશિક્ષા રૂપી જળથી સીંચ્યો, આગમોનો અભ્યાસ કરાવી પ્રૌઢ ઠર્યો અને એના પરિણામે ખીલેલું આ પુષ્પ ૫૨મગુરુદેવશ્રી અને ગુરુદેવશ્રીના ચરણોમાં સાદર અર્પણ કરું છુ.
મુનિ ધર્મશેખર વિજય