SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાનુવાદકારની પ્રશસ્તિ તપાગચ્છરૂપી ગગનાંગણમાં સૂર્ય સમાન શ્રી સોમસુંદરસૂરિના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય આચાર્ય શ્રી રત્નશેખરસૂરિએ રચેલા આચારપ્રદીપ ગ્રંથનો સિદ્ધાંતમહોદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ ૧૦૦+૮૫ વર્ધમાનતપની ઓળીના આરાધક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિત- શેખરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પંચસૂત્ર, પંચવસ્તુક, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટકપ્રકરણ, યોગદૃષ્ટિસમુચ્ચય, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, નવપદ પ્રકરણ, ચૈત્યવંદન મહાભાષ્ય, યતિલક્ષણ સમુચ્ચય, ગુરુતત્ત્વવિનિશ્ચય, ઉપદેશમાલા (પુષ્પમાલા), પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, સંબોધપ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આત્મપ્રબોધ ગ્રંથના ભાવાનુવાદકાર મુનિ ધર્મશેખરવિજયજીએ કરેલો ભાવાનુવાદ પૂર્ણ થયો. • અનુવાદ પ્રારંભ ૭ ફાગણ વદ-૮, ૨૦૬૨ રમણલાલ છગનલાલ આરાધના ભવન, નવસારી • અનુવાદ સમાપ્તિ ૦ જેઠ વદ-૧૩, ૨૦૬૨ જૈન ઉપાશ્રય, છાણી (વડોદરા)
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy