________________
ધન્યભક્તિ ધન્યદાતા
'
પરમ પૂજ્ય અધ્યાત્મયોગ સંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના ધર્મચક્ર માસિકમાં આવેલા નમસ્કાર-મૈત્યાદિભાવો કાઉસ્સગ્ન-ધ્યાન અંગેના લેખોના સંગ્રહરૂપ
“ધર્મ-ચિંતન
ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ - લેનાર
Shri Shantilal D. Jain Gee Gee Complex, 3rd Floor,
42, Mount Road,
Chennai-600002
Mobile-9382285666