SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વર્ણાદિ આઠ વર્ગો નીચે મુજબ છે : ૧. વર્ગ =૩ માં રૂ ૩ ૪ ઝું – નૃ 7 મો ગૌ મં :, ૨. લ વર્ગ = વ ા પ ૩ રૂ. ૨ વર્ગ = છ ગ ણ .. ૪. ર વર્ગ = ૩૩ઢ . છે. વર્ગ = થ ટુ ધ . ૬. ૫ વર્ગ = + વ = ૫. ૭. ૨ વર્ગ =ચ ર ત વ, ૮. શ વર્ગ =શ ષ સ ટુ પ્રત્યેક પાંખડીમાં ઉપરના ભાગમાં ૐ શ્રીં એ મંત્ર બીજો ચિંતવવા. દરેક બે પાંખડીઓ વચ્ચેના આંતરામાં સિદ્ધસ્તુતિ ( 3Ò Ê નમો રિહંતા (?)નું ચિંતન કરવું. શ્રી સિદ્ધચક્રનું બૃહદ્ યંત્ર જોવાથી આ વસ્તુની સમજ સરળ બનશે. તે કમળની કર્ણિકાના મધ્ય ભાગમાં જાણે હિમકણોથી લખેલ ન હોય એવો નિર્મળ ગઈ ચિંતવવો. મંત્રાધિરાજ જઈનું ધ્યાન કરવા ઈચ્છતા સાધકે ઉપરની પ્રક્રિયાનું બરોબર અવધારણ કરી લેવું. હવે પછીની પ્રક્રિયા બહુ જ ગંભીર છે, તેને આપણે આ પછીના લેખમાં વિચારીશું. કેટલાક ગ્રંથોમાં ઉપર જેટલી (કર્ણિકામાં ગઈ કેસરામાં સોળ સ્વરો અને અષ્ટદલમાં અણવર્ગ, દલાગ્ર પર ૩ૐ દૂ અને દલાંતરોમાં સિદ્ધસ્તુતિ) પ્રક્રિયા બતાવી છે તેટલી જ પ્રક્રિયાને પણ અપેક્ષાએ સંપૂર્ણ પ્રક્રિયા બતાવવામાં આવી છે. કેટલાંક સ્થળોમાં તે પછી લબ્ધિપદો પણ ઉમેરવામાં આવે છે. આવા પ્રકારના ધ્યાનથી શ્રુતજ્ઞાનમાં અનુપમ વિકાસ થાય છે. ‘મરીના ધ્યાનની પ્રથમ રીત કર્દમાં ‘દ' કાર તે મહાપ્રાણ છે, તેથી મર્દનો ઉચ્ચાર, ધ્વનિ ઉત્પાદક સ્થાનોમાંના સૌથી નીચલા સ્થાનમાંથી થાય છે. એ સ્થાન નાભિકંદની નીચે રહેલું છે. આ સ્થાનમાં પ્રથમ ઈનો હૃસ્વ ઉચ્ચાર કરવો. પછી દીર્ઘ ઉચ્ચાર કરવો. તે ૧. મનુષ્યને કાંઈ પણ કહેવાની ઇચ્છા થાય ત્યારે તેની ઇચ્છાથી પ્રેરાયેલો પ્રાણવાયુ નાભિ તરફ ઘસે છે. ૩૧૬ • ધર્મ અનુપેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy