________________
ક, પૂપં.પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબની પ્રેરણાને ઝીલીને હવે..
દેશ વિદેશમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધના | 'ડરાવવા માટે યુવાનોની સાથે ત વનીઓ સુસજ્જ જૈન સંઘના અગ્રણી માનનીય ટ્રસ્ટીવ ! આપના ગામ કે નગરમાં જો પવધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો તે માટે
અમારા યુવાનો તથા તપોવની બાળકોને દર વર્ષે જરૂરથી બોલાવજે. 'આ યુગનો તથા તપોવનીઓ આપના જૈન સંઘમાં (૧) અાલિકા તથા કલ્પસૂત્રની પ્રતનું સુંદર વાંચન કરશે. (૨) રાત્રે પરમાત્મભક્તિમાં બધાને રસતરબોળ કરી દેશે. (૩) બન્ને ટાઈમના પ્રતિક્રમણ વિધિ-શુદ્ધિપૂર્વક કાવશે. (૪) શ્રીસંઘના ઉલ્લાસ પ્રમાણે રસપ્રદ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે.
જે આપના સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો જ નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરીને અમને મોકલી આપો.
| નસ સૂચન
આરાધના કરાવવા આવનારને ગાડીભાડું વગેરે શ્રી સંઘે બહુમાનરૂપે આપવાનું રહેશે.
ફોર્મ ભરીને મોકલવાનું સરનામું પષણ વિભાગ સંચાલક શ્રી શ્રીયત લલિતભાઈ ધામી, રાજુભાઈ
C/o. તપોવન સંસ્કારપીઠ મુ. અમીયાપુર, પોસ્ટ: સુઘડ
ગાંધીનગર - ૩૮૨૪૨૪. ફોન : ૦૭૯-ર૩ર૦૬૯૦૧-૨-૩