SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જ છોડીને પાત્રાનું સ્થાપન કરે. સ્નેહાદિના રક્ષણને માટે પ્રવેશ કરાવે, (પાત્રુ અંદર લઈ લે.) .... લેપિત માત્રને ૪ ૪ બહાર ન મૂકે. કેમકે સ્નેહાદિનું રક્ષણ કરવાનું છે. સૂક્ષ્મ સ્નેહકાય એટલે વિશેષ પ્રકારનો અપકાય છે. : - (૧૧૬) કવિ નામ રવિઠ્ઠી ફક્ત વ્યપિ વસુદં ર ગોવિહારી સાથે ધયા- ઉપદેશમાલા-૨૫૫. ૪ અર્થ ચક્રવર્તી ચક્રવર્તીના તમામ સુખોને છોડી દે. પણ શિથિલાચારી, દુઃખી આત્મા શિથિલતાને ન 3 છોડે. છે (૧૧૭) આપ હીનતા જે મુનિ ભાખે, માન-સાંકડે લોકે છે. તે દૂધરદ્રત તેહનું ભાડું જે નવિ લે ફોકે જી. – સવાસો ગાથાનું સ્તવન ઢાળ-૭. અર્થ આ લોકમાં જે મુનિ માનને સાંકડુ-અલ્પ કરી પોતાની હીનતાને વર્ણવે તે તેનું દૂધવ્રત ભાખ્યું છે છે. જે ફોગટ ફુલાતો નથી. તે તેનું દૂધવ્રત છે. (આ સંવિગ્ન પાક્ષિક મુનિગુણરાગથી ભરેલા હોય છે.) (૧૧૮) દુરારાધ્ય મન તે સાધ્યું. તે આગમથી મતિ જાણું. આનંદઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી શું જાણું. – આનંદઘન ચોવીશી-કુંથુનિસ્તવન અર્થ: “પ્રભુ ! તેં દુઃખેથી વશમાં લવાય તેવું આ મન વશમાં આવ્યું છે.” એ વાત મેં આગમમાંથી જે જાણી છે. પણ પ્રભુ ! એ વાત હું તો જ સાચી માનું જો આપ મારું મન વશમાં આણી આપો. વસ્તુ વિચારે રે જો આગામે કરી રે, ચરણ ધરણ નહિ થાય.– આનંદઘન ચોવીશી-અજિતજિન સ્તવન. અર્થઃ જો આગમ પ્રમાણે મોક્ષમાર્ગરૂપ વસ્તુની વિચારણા કરીએ તો એ માર્ગ ઉપર પગ મૂક્વાની પણ જ મારી શક્તિ નથી. * ૪. (૧૧૯) વિધિ વિધાવિધિના સ્થાપનં વિધીશૂનાગવિધિનિષેધતિ, પારિ, Y ઠા ના – અધ્યાત્મસાર-અનુભવાધિકાર છે અર્થ: (૧) વિધિકથન (૨) વિધિરાગ (૩) વિધિની ઈચ્છાવાળાને વિધિમાર્ગમાં સ્થાપવા. (૪) 3 અવિધિનો નિષેધ કરવો. આ ચાર પ્રકારની અમારી પ્રવચનભક્તિ પ્રસિદ્ધ છે. परिशिष्टं संपूर्णम् વજે વીર સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૬૯) (૨૯)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy