SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ तथा चित्राणि पञ्चवर्णगुल्लादिरचनोपेतानि रजोहरणानि सेवन्ते - धारयन्ति स्वच्छन्दाः श्रमण्यः । - ગચ્છાચારપના-૧૨૧ ૪ અર્થ: સ્વચ્છેદ સાધ્વીજીઓ લાલ વગેરે પાંચ વર્ણોવાળા ગુલ્લા (ગોળાકાર ડિઝાઈન વગેરે) વગેરેની જ વાળા ઓઘાને વાપરે. (અર્થાત આવી રચનાવાળા ઘા વાપરનારા સાધ્વીજી સ્વચ્છેદ સાધ્વીજી છે ગણાય.) (૭૬) પ્રમાિિ વન્ને વહત માત્મન gવ મારો મવતિ – બૃહત્કલ્પસૂત્ર-ઉદ્દેશો-૩, ગાથાજ ૩૯૦૦ અર્થ શાસ્ત્રીય પ્રમાણ કરતા મોટા વસ્ત્રને વહન કરતા સાધુને પોતાને જ ભાર લાગે. (માટે એ ભાર છે જ ન થવા દેવા માટે એવા વસ્ત્ર ન વાપરવા.) (૭૭) યથામતિ ચત, તથા પ્રજ્ઞાપન યથાઇઃો ભવતિ | તસ્વરૂપે રે .... કિંજ વવવવાદ ૩UUલિસિદિ મમ દેવ મિડાસા ભવતુ - યતિજીતકલ્પ - ૨૨૧ છે અર્થ : જેમ પોતાને ગમે, એમ પ્રરૂપણા કરતો સાધુ યથાસ્કંદ હોય. (શાસ્ત્રાનુસારે ન બોલે.) તેનું જ સ્વરૂપ આ છે... (તે સાધુ કેવી ઉત્સુત્રપ્રરૂપણા કરે? તે બતાવે છે.) આ કર્કશસ્પર્શવાળી ઉનની દશીઓ વડે ? શું કામ છે? કોમળ સ્પર્શવાળી સુતરની દશીઓ જ ઓઘામાં હોવી જોઈએ. (આ ઉત્સુત્રપ્રરૂપણા છે અર્થાત સાધુઓએ ઉનની જ દશી ઓઘામાં રાખવાની છે' એ નિશ્ચિત્ત થાય છે.), रजोहरणपञ्चकस्य अनन्तरोक्तस्य परिपाटिकया ग्रहणं भवति । उत्परिपाट्या त ग्रहणे आपद्यते. मासिकं लघुकम् । का पुनः परिपाटिः इत्याह - यथाकृतादिभेदात्रिविधं यदौर्णिकं, तत्प्रथमतो ग्रहीतव्यम्। यथाकृतादिलाभचर्यः प्राग्वद् द्रष्टव्यः । अथौणिकं न प्राप्यते तत औष्ट्रिकादीनामपि चतुर्णा यथाक्रम, ૪ પ વાર વા વક્તવ્યમ્ - બૃહત્કલ્પસૂત્ર ઉદ્દેશો-૨, સૂત્ર-૨૫, ગાથા-૩૬૭૬-૭૭ અર્થ: હમણાં જ કહી ગયેલા પાંચ પ્રકારના રજોહરણaઓઘાનું ક્રમશઃ ગ્રહણ થાય. ક્રમનું ઉલ્લંઘન કરીને ગ્રહણ કરવામાં લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. “એ ક્રમ કયો છે ?” તે બતાવે છે કે “ઉનનો ઓઘો યથાકૃત, અલ્પપરિકર્મ, બહુ પરિકર્મ એમ ત્રણ પ્રકારનો છે. સૌ પ્રથમ ક્રમશઃ આ ત્રણ ગ્રહણ કરવા. (યથાકૃતાદિની છે ચર્ચા પૂર્વવતુ જાણવી). જો આમાંથી કોઈપણ પ્રકારનો ઉનનો ઓઘો ન મળે તો પછી ઔષ્ટ્રિકાદિ (ઉંટના : જ વાળમાંથી બનેલા) ચાર ઓવાનું ક્રમશઃ પ્રહણ અથવા ધારણ કરાય. (७८) पात्रस्थापनं कम्बलमयं यत्र पात्रकाणि स्थाप्यन्ते ।...गोच्छकः कम्बलखण्डमयः पात्रोपरि છે : - ધર્મસંગ્રહ ગાથા-૯૬ पात्रस्थापनगोच्छकपात्रप्रतिलेखनीनां च प्रमाणं..अत्र द्वे (पात्रस्थापन गोच्छके) उर्णामये । – ધર્મસંગ્રહ ગાથા-૯૬ અર્થ પાત્રસ્થાપન કંબલમય (ઉનની કામીના ટુકડારૂપ) હોય કે જેની ઉપર પાત્રા મૂકાય. ગુચ્છો પણ જે કામળીના ટુકડારૂપ જ છે. જે પાત્રાની ઉપર મૂકાય છે. ....પાત્રસ્થાપન અને ગોક ઉનના હોય છે. रजोहरणपट्टकस्यौर्णिकी निषद्या गुणनया एकत्वसंख्यायुक्ता, प्रमाणेन च हस्तप्रमाणा, २ જ તાવાર્થવ તરિયા પ્રતિનિષદ સંહિતા મવતિ - બૃહત્કલ્પનિયુક્તિ-૩૯૮૧ અર્થઃ રજોહરણના પાટાની ઉનની નિષદ્યા સંખ્યાથી એક, પ્રમાણથી એક હાથની અને એટલા જ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૬૦)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy