________________
(૬૨) ની ૨ મન્ના થેરવિ ન વંતિ વિસUT I ર ર ાતિ થી મંર્વિવું તે કાષ્ઠા- સંબોધસિત્તરી
* અર્થ : જે ગચ્છમાં બત્રીસ દાંત વિનાના વૃદ્ધ સાધુ પણ સાધ્વીજી સાથે વાતચીત ન કરતા હોય, જ જે સ્ત્રીઓના મુખાદિને જોતા ન હોય તે ગચ્છ કહેવાય.
(૬૩) નW ય IT સમી, સમજે ય પણ સોમ ! નિમigorra Hદ્ધ, તે છે ૪ અછપુરી - ગચ્છાચારપયન્ના-ગાથા-૧૦૯ આ અર્થ સૌમ્ય ! જે ગચ્છમાં એક સાધ્વીજી પોતાના ભાઈ સાથે પણ વાત કરે કે એક સાધુ પોતની બહેન સાથે પણ વાત કરે, એ ગચ્છ ગચ્છગુણથી હીન જાણવો. (१४) हत्थपायपलिच्छिन्नं कन्ननासविगप्पियं । अवि वाससयं नारी बंभयारी विवज्जए ।
– દશવૈકાલિક, અધ્યયન-૮ ? અર્થ : જે સ્ત્રીના હાથ-પગ કપાઈ ગયા છે, કાન-નાક કપાઈ ગયા છે. એવી ૧૦૦ વર્ષની ઉંમરની - સ્ત્રીને પણ બ્રહ્મચારી સાધુ ત્યાગે, (એની સાથે પરિચયાદિ ન કરે.) ૪ (૬૫) ની ય શેરી, તાલી, થેરી તof અંતરે ગુરૂ જોગમ!ત્ત વછવારં વરના રિઝાદા
તાપીનાં નિરાશયને દિપ..સ્મન પૂર્વજડિતસ્મરણાલિતોષ થાત્ - ગચ્છાચાર પન્ના-૧૨૩. ' અર્થ જે ગચ્છમાં સાધ્વીજીઓ એક વૃદ્ધા, એક યુવાન, એક વૃદ્ધા.. એ રીતે સંથારા કરે છે. તે છે ગૌતમ ! તે શ્રેષ્ઠગચ્છ ઉિત્તમજ્ઞાન-ચારિત્રનો આધાર છે.... યુવાન સાધ્વીજીઓ જો બાજુબાજુમાં સંથારો કરે તો ? પરસ્પર હસ્તાદિસ્પર્શ થવાથી પૂર્વક્રીડિત સ્મરણાદિ દોષો લાગે.
(EE) तत्र भुक्तभोगस्य आसन्नस्य स्वपतोऽन्यसाधुसंस्पर्शात्पूर्वक्रीडितानुस्मरणं भवति यदुत । * अस्मद्योषितोऽप्येवंविधः स्पर्श इति, अभुक्तभोगस्याप्यन्यसाधुसंस्पर्शेन सुकुमारेण कौतुकं स्त्रियं प्रति ૪ મવતિ - ઓઘનિયુક્તિ-૨૨૮
અર્થ: ભુક્તભોગી સાધુ બીજા સાધુની નજીકમાં ઉધે તો બીજા સાધુના સંસ્પર્શથી તેને પૂર્વક્રીડિતસ્મરણ જ જ તેને થાય કે મારી પત્નીનો પણ આવો સ્પર્શ હતો. અભુક્તભોગીને પણ બીજા સાધુના સુકુમારસ્પર્શથી કૌતુક જ થાય. તેથી બે હાથનું આંતરું છોડી સુવાથી આ દોષોનો ત્યાગ થાય છે. ... (६७) तेगिच्छं नाभिनंदेज्जा, संचिक्खऽत्तगवेसए । एवं खु तस्स सामन्नं जं न कुज्जा न कारवे।
- ઉતરાધ્યયનસૂત્ર અધ્યયન-૨ જ અર્થ સંયમી માંદો પડે તો ય ચિકિત્સાને ન ઈચ્છે. પરંતુ આત્માની ગવેસણા કરે. (મારા પાપોથી જ આ રોગ છે..) આજ એનું સાધુપણું છે કે એ ચિકિત્સા કરે નહિ, બીજા પાસે કરાવે નહી.
(६८) नो कप्पति निग्गंथाण वा निग्गंथीण वा परिवासिअस्स आहारस्स जाव तयप्पमाणमित्तमवि भुइप्पमाणमित्तमवि तोयबिंदुप्पमाणमित्तमवि आहारं आहारित्तए, नन्नत्थ आगाढेसु रोगायंकेसु"ति । एतद* * वृत्तिदेशो यथा-त्वक्प्रमाणमानं नाम तिलतुषत्रिभागमानं तच्चाशनस्य घटते, भूतिप्रमाणमात्रं सक्तुकादीनां * છે તોવિત્ઝમામાä પાના - ગચ્છાચારપયન્ના-ગાથા-૭૨
અર્થ: તેવા પ્રકારના આગાઢ રોગ-આતંકાદિ પરિસ્થિતિ છોડીને. સાધુ-સાધ્વીજીઓને સૂર્યાસ્ત બાદ આ જ પોતાની પાસે રાખેલ આહારનો ત્વચા પ્રમાણ, રાખપ્રમાણ કે પાણીના ટીપા પ્રમાણ પણ આહાર વાપરવો ન જ
સંગ્નિ સંયમીઓની નિયમાવલિ (૨૫૭)