SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ભુલથી એ સ્ત્રીચિત્રાદિ ઉપર નજર પડે તો સૂર્યને જોઈને દૃષ્ટિ પાછી ખેંચી લે એમ દષ્ટિ પાછી ખેંચી લેવી. ડે (૫૩) તત્ર શાને દિયા-મારી મનાવી ર ા મારી યામીદારે અનારી રે तद्विपरीतं । आचीर्णमपि द्विविधं - कारणे निष्कारणे च । यत्कारणे तदपि द्विधा-भक्तामर्षे लेपे च। तत्र भक्तामर्षे लेपकृता हस्तौ लिप्तौ ततस्तौ मणिबन्धं यावद् धाव्येते यत् । लेपे पुनरिदं- १ अस्वाध्यायिकमूत्रपुरीषादिना यावन्मात्रः शरीरावयवश्चलनादिः खरण्टितस्तावन्मात्रः स धाव्यते यत् ।। મોમર્ષે યલ્લાને તલાવી, શેષ સર્વમાપ અનાથીuf - યતિજતકલ્પ-૨૦૫ ' અર્થઃ દેશસ્નાન બે પ્રકારે છે. આચાર્ય અને અનાચીર્ણ. સાધુઓ વડે જે આચરાય તે આચીર્ણ. એનાથી 31 વિપરીત તે અનાચીર્ણ. આશીર્ણ પણ બે પ્રકારે છે. કારણસર અને નિષ્કારણ. એમાં જે કારણસર છે. તે પણ છે બે પ્રકારે છે. (૧) લેપકારી અશનાદિ દ્વારા બે હાથ લેપાય, ખરડાય એટલે તે બે હાથ મણિબંધ સુધી (લગભગ ગૃહસ્થો હાથ ઉપર ઘડિયાળ બાંધે ત્યાંથી થોડાક પહેલાના ભાગ સુધી) ધોવાય. (૨) અસક્ઝાય કરી દેનારો છે ૪મૂત્ર-સ્થડિલાદિ વડે શરીરના પગ વગેરે અવયવો જેટલા ખરડાયા હોય એટલા ધોવાના. આ સિવાયના સ્નાન નિષ્કારણમાં ગણાય. ભક્તામર્ષ અને લેપ (ઉપર કહ્યા તે) આ બે સિવાયના બધા ! છે નાનો અનાચીર્ણ છે. (સાધુથી ન થાય.) (૫૪) વષમા વિના લુધિpક્ષાતને તાત્રથાવ, તવ્ય સાધૂનાં જ વેન્યતે | લોકસંમવાન્ - યતિતકલ્પ, ગાથા-૨૧૪ - અર્થઃ વર્ષાઋતુની શરૂઆત થાય તે કાળ વિના બીજા કોઈપણ કાળે જે ઉપધિનું પ્રક્ષાલન કરવામાં આવે તે ઉપધિપ્રક્ષાલન (કા૫) અકાળે કરાયેલ ગણાય. અનેક દોષ લાગતા હોવાથી આ પ્રક્ષાલન=કાપક સંયમીઓને ન કલ્પ. . (૫૫) વિમૂલ થિસંપ પર રમીમાં નરડિસિવિલં તાન નહીં ? - દશવૈકાલિક અધ્યયન-૮, ગાથા-૫૭ અર્થ આત્મગવેષક સાધક માટે = આત્માની ચિંતા કરનાર માટે આ ત્રણ વસ્તુ તાલપુટ ઝેર છે. (૧) વિભૂષા (૨) સ્ત્રીસંપર્ક, સ્ત્રીપરિચય (૩) વિગઈવાળું ભોજન, માલ-મલીદા (૫૬) પતાસુ (રમ્પામથુવારાપાણીવાળી શ્રાવક્ષ્યાત્રિાધાનીપુ) નિ સાથઃ તો ન प्रविशन्ति, तरुणरमणीयपण्यरमण्यादिदर्शनेन मनःक्षोभादिसम्भवात्, मासस्यान्तर्द्विस्त्रिर्वा प्रविशतां तु રાજ્ઞયિો તોષા:/- સ્થાનાંગસૂત્ર-૭૧૮ નવાંગીટીકાકારની ટીકા અર્થ: આ ચંપા, મથુરા વગેરે ૧૦ રાજધાનીઓમાં સાધુઓ ઉત્સર્ગમાર્ગે પ્રવેશ કરતા નથી. (પ્રવેશ પણ ન કરે તો ત્યાં રહેવાની વાત તો છે જ ક્યાં ?) એક મહીનામાં બે કે ત્રણવાર પ્રવેશ કરનારા સાધુઓને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના દોષો લાગે. કેમકે સ્ત્રી વગેરેના દર્શનથી મન ચંચળ બને. ૧ दसरायहाणीगहणा सेसाणं सूयणा कया होइ । मासस्संतो दुगतिग ताओ अइंतमि आणाई।। दोषाश्चेह-तरुणावेसित्थिविवाहरायमाईसु होइ सइकरणं । आउज्जगीयसद्दे इत्थीसद्दे य सवियारे।। – નિશીથભાષ્ય અર્થ મૂલસૂત્રમાં દશ રાજધાની બતાવેલી છે. પણ એના દ્વારા બાકીના પણ મોટા શહેરો સમજી લેવા એક માસની અંદર બે કે ત્રણ વાર આ નગરીઓમાં પ્રવેશનારાને આજ્ઞાભંગાદિ દોષો લાગે. | સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૫૪) |
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy