SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ओ महावीरस्स णमो त्यु णं समणस्स भगवओ मर मोत्थ णं समणस्स भगवओ महावीरस्सा { * F = • IF E F 45 = 5 E F = 1. થાય. એમ જો આપણે ભારે કર્મી-અભવી-મહા મિથ્યાત્વી હોઈશું તો ગમે એટલા . 3 દોષોરૂપી શસ્ત્રો આપણા આત્મામાં પ્રવેશેલા હશે, તો ય આપણને એની કોઈ જ વેદના || * નહિ થાય, કોઈ પશ્ચાત્તાપ નહિ થાય. પણ જાગતા માણસને તો નાનકડો કાંટો પણ વાગે તો એ ચીસ પાડી ઉઠે, એમ ત્ત આપણામાં જો સમ્યક્ત-વિરતિ વગેરે શુભ પરિણામો પ્રગટેલા હશે, એટલે કે આપણો આત્મા જાગતો હશે તો એનામાં નાનકડો પણ દોષ-કાંટો ઘુસતાની સાથે એ ચીસ પાડી ઉઠશે, એ પશ્ચાત્તાપ કરી ઉઠશે. આપણે આવા જ બનવું છે. મારા ભવોદધિતારક ગુરુદેવશ્રી સ્વદોષદર્શન નામના મહાન ગુણ માટે - જગપ્રસિદ્ધ છે, તેઓશ્રીએ અમને પણ વાચનાઓ દ્વારા એ ગુણ કેળવવાની સતત | Sી પ્રેરણાઓ કરી છે. આ પ્રેરણાઓ પ્રસ્તુત પુસ્તક દ્વારા મારા જીવનમાં સફળ થાય એવી હ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આ આખા ય લખાણમાં જિનાજ્ઞાવિપરીત કંઈપણ લખાયું હોય તો મન-વચનકાયાથી મિચ્છા મિ દુક્કડં માંગું છું. S S 1 1 1 302 3. 0 0 0 0 ગુણહંસવિજય વાવ (સતલાસણા) દ્વિતીય વૈશાખ વદ-૧૦ વિક્રમસંવત - ૨૦૬૬. m 8 3 e 8 + ૨. ૬૦ = 8 = =
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy