________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
*.૩૧૩૦, પત્ર-૧, લે.સં.૧૭૪૫. (ગા.૧૬). (૮) પાટણ જૈનભં.સૂચિ ભા.૪. (ભાભાનો પાડો). પૃ.૩૧, પ્રત ક્ર.૬૧૮/૫, પત્ર-૧૨, લે.સં.૧૭૯૧. કુમતિ પ્રતિબોધક (કુમતિ નિવારણ સ્તવન )
હસ્તપ્રત ઃ (૧) રંગવિમલ ભં. ડભોઈ, પ્રત ૪.૫/૨/૪૧, પત્ર-૨. કુમતિલતા ઉન્મૂલન/શત્રુંજ્ય ઉદ્ધાર જિનબિંબ સ્થાપન સ્તવન (ભરતાદિકે ઉદ્ધાર જ કીધો') કડી ૧૦ કુમતિલતા-ઉન્મૂલન/શત્રુંજય-ઉદ્વાર જિનબિંબ સ્થાપન સ્તવન/કુમતિ-ઉથાપકનું સ્તવન (ભરતાદિકે ઉદ્ધાર જ કીધો' કડી ૧૦
૨૦
પ્રકાશિત ઃ (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. (૨) પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાળીકલ્પસ્તવન પૃ.૫૦.
હસ્તપ્રત ઃ (૧) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત.ક્ર.૩૧૩૪, પત્ર-૧. કૂપદૃષ્ટાન્તવિશદ્દીકરણપ્રકરણ – સ્વોપજ્ઞ તત્ત્વવિવેકાખ્ય–ટીકાસહ પ્રા.સં.) મૂળ પદ્યસંખ્યા-૧૨ ટીકા શ્લોકમાન–૮૦૦
પ્રકાશિત : (૧) ભાષારહસ્યપ્રકરણ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશન સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૧ (ટીકાસહિત). (૨) વાદસંગ્રહ, સંપા. જયસુંદરવિજયજી, પિંડવાડા, ઈ.સ.૧૯૭૪ (ટીકાસહિત). (૩) ૧૦૮ બોલસંગ્રહ (ગુ). આદિ પંચગ્રન્થી, સંપા. યશોદેવસૂરિ, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૮૦ (ટીકાસહિત). ગણધરભાસ/ઇંદ્રભૂતિભાસ, અગ્નિભૂતિભાસ, વાયુભૂતિગીત, વ્યક્ત ગણધર
સ.,સુધર્માંસ. ભાસ ૫
પ્રકાશિત : (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧.
હસ્તપ્રત ઃ (૧) આ.ક.ભંપ.સં.૪–૧૨.
ગાંગેયભંગપ્રકરણ
સસ્તબક (પ્રા.ગુ.) મૂળપદ્યસંખ્યા—૩૫.
પ્રકાશિત ઃ (૧) અનુસંધાન અંક-૨, ઈ.સ.૧૯૯૨ (મૂળમાત્ર) (શીલચન્દ્રવિજયગણિ સંપાદિત).
-
ગીતો (ગુ.સં.) (જસવિલાસ'અંતર્ગત હોવા સંભવ)
(૧) આધ્યાત્મિક ગીત
(૨) લગનું ગીત
(૩) મમતા—સમતાનું ગીત (૪) સામાયિક ગીત (સંસ્કૃત)