SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૯ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ જ પશ્ચમ વગેરે શબ્દનું સંખ્યાવપણું થશે, પરંતુ સમુદિત એવા અર્ધપશ્વમ શબ્દનું સંખ્યાવણું થશે નહીં. માટે જ અમે ગર્ધાત્ પૂરઃ સૂત્રની ઉપેક્ષા કરી છે. (श०न्यासानु० ) यदि केवलस्य पञ्चमादेः सङ्ख्यावत्त्वे प्रकृतेऽप्युक्तदिशा कप्रत्ययसमासयोरसिद्धिरूपा दुर्घटनाऽस्त्येवेति "अजादिभ्यो धेनोः" [६.१.३४.] इत्यादाविव समुदिते एव सङ्ख्यावत्त्वातिदेशोद्देश्यत्वं ब्रूयाः, तदा स्पष्टप्रतिपत्त्यर्थमेव तन्न्यासाऽनादरेण “अर्द्धपूर्वपदः पूरणः” इति न्यासमङ्गीकुरु । 'अर्द्धात् पूरणः' इति न्यासे हि केवलस्य पूरणप्रत्ययान्तस्य पञ्चमशब्दादेः सङ्ख्यावत्त्वातिदेशेऽपि पूर्वोक्तेन 'स्वार्थान्वयितावच्छेदकधर्मावच्छिन्नवाचकतापर्याप्त्यधिकरणादेव तद्धितोत्पत्तिः' इति नियमेन कप्रत्ययस्य ऐकार्थ्यविरहेण समासस्य च प्राप्तिर्नास्तीति द्वयोरप्यतिदेशफलयोरसिद्धेः सूत्रं व्यर्थमेव स्यादतः " अजादिभ्यो धेनोः " [६.१. ४४.] इत्यत्रेव समुदितस्य (अर्द्धपूर्वपदकपूरणप्रत्ययान्तोत्तरपदकस्य) अतिदेशो ज्ञाप्य इति महताऽनुसन्धानेन व्याप्येत सूत्रजो बोध इत्यस्पष्टा प्रतिपत्तिरितो न्यासात्, 'अर्द्धपूर्वपदः पूरण: ' इति न्यासे तु न तादृशमनुसन्धानं व्याप्नोतीति ततः स्पष्टा प्रतिपत्तिरिति तात्पर्यम् । अत एव वार्तिककारेणापि “अर्द्धपूर्वपदश्च पूरणप्रत्ययान्तः” इति न्यास एवोपनिबद्धः । અનુવાદ :પૂર્વપક્ષ :- માત્ર પશ્ચમ વગેરે શબ્દને જ સંખ્યા જેવો ગણવામાં આવશે તો ખરીદવા અર્થનો જ પ્રત્યય અને સમાસની અસિદ્ધિ થશે. જો એમ થાય તો અનાવિભ્યો બેનોઃ સૂત્રની જેમ અહીં પણ (અર્ધાત્ પૂરળ: સૂત્રમાં પણ) બંને પૃથક્ પંચમીને અભિન્ન કરીને સંખ્યાવત્તા અતિદેશના ઉદ્દેશ્ય તરીકે કહેવી જોઈએ, જેથી કોઈ આપત્તિ આવશે નહીં. ઉત્તરપક્ષ :- જો આ પ્રમાણે તમે કહેશો તો તે સૂત્રનો અનાદર કરવાવડે સ્પષ્ટ બોધ થાય એ પ્રયોજનથી ‘‘અર્ધપૂર્વપદ્દઃ પૂરળ:” સૂત્ર જ તમારે સ્વીકારવું જોઈએ. જો માત્ર અર્થાત્ પૂરળ: સૂત્ર જ બનાવવામાં આવશે તો માત્ર “પૂરણપ્રત્યયાન્ત પશ્વમ' શબ્દનું જ સંખ્યાવણું થશે અને તેમ થાય તો આગળ કહેલ તદ્ધિતના સ્વભાવ સંબંધી સિદ્ધાંતથી તદ્ધિત પ્રત્યયની ઉત્પત્તિ નહીં થાય. આથી ખરીદવા અર્થમાં જ પ્રત્યયની પ્રાપ્તિ નહીં આવે તથા પેાર્થનો વિરહ હોવાથી સમાસની પ્રાપ્તિ પણ નહીં થાય. આ પ્રમાણે બંને આપત્તિ આવતી હોવાથી ‘“અર્ધાત્ પૂરળ:'' સૂત્ર વ્યર્થ થશે. આથી “અનાવિપ્યો ધેનો:” (૬/૧/૩૪) સૂત્રની જેમ અહીં પણ સમુદાય સ્વરૂપ શબ્દમાં જ સંખ્યાવપણાંનો બોધ કરવો જોઈએ. એ પ્રમાણે ઘણાં પ્રયત્નથી બોધની પ્રાપ્તિ થઈ શકશે. આમ નાના સૂત્રથી અસ્પષ્ટબોધ થવાથી તથા ‘“અર્ધપૂર્વપઃ પૂરળઃ' એ પ્રમાણેના સૂત્રમાં પ્રયત્ન ન કરવો પડતો હોવાથી સ્પષ્ટ બોધ થઈ શકશે. આથી વાર્તિકકારવડે પણ (કાત્યાયન નામના વૈયાકરણી થઈ ગયા, તેમનું બીજું નામ વચિ પણ હતું. તેમણે પાણિનિના વ્યાકરણ
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy