SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૩૯ ૬૭૬ તિ” શબ્દસ્વરૂપ પ્રત્યયથી ભિન્ન જ ગ્રહણ કરવા યોગ્ય છે, એવાં નિયમનો અભાવ થાય છે. અર્થાત્ માત્ર “તિ" અંતવાળી પ્રકૃતિ જ નિષેધ થાય છે એવાં નિયમનો અભાવ થાય છે. આમ થવાથી (૭/૪/૧૧૫) પરિભાષાની પણ અપ્રવૃત્તિ થશે. તેથી જેમ “સપ્તતિ”માં “" પ્રત્યયનો નિષેધ થાય એ પ્રમાણે “સપ્તતિ" વગેરેમાં પણ (૬/૪/૧૩૦) સૂત્રથી “" પ્રત્યયનો નિષેધ થશે. હવે “સંધ્યા” પદથી જેમ “સપ્તતિ” શબ્દ લઈ શકાશે એમ “ક્ષતિ” શબ્દ પણ લઈ શકાશે એવી કલ્પના કરી શકાતી હોવાથી (૭/૪/૧૧૫) પરિભાષાથી જે ઊનાધિક પ્રકૃતિમાં ગ્રહણનો અભાવ હતો તે ઊનાધિક પ્રકૃતિનાં ગ્રહણનો અભાવ હવે પ્રાપ્ત થશે નહિ. આથી “તિ" અંતનાં વર્જનથી (૯/૪/૧૭૩) સૂત્ર પ્રમાણે જે માત્ર “સપ્તતિ” વગેરેનું વર્જન થઈ શકતું હતું, તેના બદલે હવે “ક્ષતિ” વગેરેમાં પણ પ્રતિષેધ સિદ્ધ થઈ શકશે. (“સંધ્યા” પદ દ્વારા જેમ “સપ્તતિ" પદ લઈ શકાય તેમ અભેદ અન્વયથી “ક્ષતિ” વગેરે પણ લઈ શકાશે.) (श० न्यासानु०.) वस्तुतस्तु डत्यन्ते सङ्ख्याकार्यातिदेशः कतिक इत्यत्र केवलं कप्रत्ययमुત્યારૈવ ન 9તી મતિ, “ઋતિધા' ત્યત્ર “ચીયા ધા" [૭.૨.૨૦૪.] રૂતિ પ્રત્યયમ્, “ઋતિकृत्व:०' इत्यत्र "वारे कृत्वस्" [७.२.१०९.] इति कृत्वस्प्रत्ययं च सङ्ख्यात्वावच्छिन्नोद्देश्यताकं समुत्पाद्यापि कृतार्थो भवितुमर्हति, सेयं कृतार्थता डत्यन्तस्य सङ्ख्यातिदेशेनैव भवेदिति मन्तव्यम् । અનુવાદ :- ઉત્તરપક્ષ :- આ સૂત્ર “રુતિ" અંતવાળા નામોને સંખ્યા જેવા બનાવવા માટે કરવામાં આવ્યું છે, આથી આ અતિદેશસૂત્ર કહેવાશે. હવે જો “હતિ” અંતવાળું નામ આ સૂત્રથી સંખ્યા જેવું થાય તો (૬/૪/૧૩૦) સૂત્રમાં “સંખ્યા” શબ્દનાં ગ્રહણથી જ “હતિ" અંતવાળા શબ્દો પણ આવી જાત, છતાં પણ પૃથગુ એવા તિઓનાં ગ્રહણ માટે આપે કહ્યું કે, તે સંખ્યા જેવું થતું નથી. જ્યારે અમે કહ્યું કે, તે સંખ્યા જેવું થાય છે. માત્ર “તિ'નાં વર્જનથી “તિ” અંતવાળાનું વર્જન ન થઈ જાય તેને માટે ફરીથી “તિ" અંતવાળા શબ્દોનું ગ્રહણ કર્યું છે. આથી વિવાદનું મૂળ કારણ “તિ" અંતવાળા શબ્દો સંખ્યા જેવાં ગણી અને સંખ્યાથી પૃથગુ “તિ"નું ગ્રહણ કર્યું છે કે સંખ્યા જેવા નહિ ગણીને “તિ”નું પૃથગુ ગ્રહણ કર્યું છે એવું હતું. આ સંદર્ભમાં અમે કહીએ છીએ કે “તિ” અંતવાળા નામ સંખ્યા જેવાં જ છે. અમારું પ્રયોજન “ત” અંતવાળા નામોને સંખ્યા જેવાં બનાવી અને “” સુધીનાં અર્થમાં “' પ્રત્યય કરવો એટલું જ માત્ર નથી, પરંતુ “તિ" વગેરે શબ્દોને સંખ્યા જેવાં ગણીને “સાયા: ધા” (૭/૨/૧૦૪) સૂત્રથી “ધ” પ્રત્યય કરીને “તિધા” શબ્દ પ્રાપ્ત થાય છે તેમજ “વારે કૃત્વમ્' (૭ર/૧૦૯) સૂત્રથી “કૃત્વમ્” પ્રત્યય થઈને “ઋતિત્વ” શબ્દ પ્રાપ્ત થાય છે. હવે જો “તિ” અંતવાળાને સંખ્યા જેવાં બનાવવામાં ન આવે તો “તિલા” વગેરે
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy