SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૩૯ ૬૬૪ વડે જે કહેવાયું છે કે એકથી શરૂ કરીને દશ અંત સુધીનાં શબ્દોનો દ્વન્દ સમાસ અને એકશેષ થતો નથી. આ કથન ભ્રાંતિવાળું જણાય છે. હવે ઉપર સંખ્યયવાચક એવાં એકથી શરૂ કરીને નવ અંત સુધીની સંખ્યાનો સમુચ્ચયનાં તાત્પર્યથી દ્વન્દ સમાસ થતો નથી એ પ્રમાણે કહ્યું. આથી શંકા થાય છે કે શું એક અને દશ વગેરે સંખ્યાનો સમુચ્ચયનાં તાત્પર્યથી દ્વન્દ સમાસ થઈ શકે ખરો? તથા “” અને “વિશતિ” વગેરે સંખ્યાવાચક શબ્દોનો સમુચ્ચયનાં તાત્પર્યથી દ્વન્દ સમાસ થઈ શકે ખરો? હવે “ વ શ વ” તથા “વ વિંશતિઃ ર"માં જો સમુચ્ચયનાં તાત્પર્યથી દ્વન્દ સમાસ કરીશું તો “વિશતી” તથા “ શનૌ” પ્રયોગોની આપત્તિ આવશે તથા “તી વિશતી ર” અહીં “હાર્વિશતયઃ” થવાની આપત્તિ આવશે આવી આપત્તિઓને નજરમાં રાખીને “યા પwifધ શ...” વગેરે પંક્તિઓ લખી છે. “ધો દ્રા રૂતિ અદ્રશ” એ પ્રમાણે “ધિ ત દ્વાદશ” તથા “ધા વિંતિઃ રૂતિ વિંશતિઃ' એ પ્રમાણે સમાનાધિકરણ વિગ્રહ અને કર્મધારય સમાસ છે. અધિક અંતવાળા સંખ્યાવાચક શબ્દોની સંખ્યાવાચક શબ્દો સાથે સમાનાધિકરણ હોતે છતે વિશેષણ સમાસ થાય છે તથા “ધ”નો લોપ થાય છે એવું પાણિનિ વ્યાકરણમાં નક્કી થયું છે. આ વસ્તુ વૈયાકરણી પાણિનિજી “પાર્થ” (૨/૨/૨૯) સૂત્રમાં જણાવે છે તથા આવા શબ્દો “પfથવ” વગેરે ગણપાઠમાં સમાવેશ પામ્યા હોવાથી ઉત્તરપદમાં રહેલાં (“” પછી રહેલાં) "મધ' શબ્દનો લોપ થાય છે. આમ પાણિનિજી વડે જે પ્રમાણે “ શ” પ્રયોગની વિશેષણ સમાસ દ્વારા સિદ્ધિ થઈ એ જ પ્રમાણે સિદ્ધહેમશબ્દાનુશાસનમાં “આચાર્યભગવંત” વડે પણ “ ધ શ” વગેરે અર્થમાં જ “મયૂરધ્વંસજાતિય:” (૩/૧/૧૧૬) સૂત્રથી “દિશ,” “દાશવગેરે શબ્દો વિશેષણ સમાસ દ્વારા સિદ્ધ થાય છે અને ત્યાં પણ (સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં) “શપથવ” ગણપાઠનાં સામર્થ્યથી “ધ” શબ્દનો લોપ થયેલો જાણવો. પાણિનિ વ્યાકરણમાં “શપથવ" સમાસનું સૂત્ર (ર/૧/૬૦) છે. વિશેષણ સમાસ અને કર્મધારય સમાસ બંને એક જ છે, આમ જ્યાં વિશેષણ સમાસ લખ્યું છે ત્યાં કર્મધારય સમાસ સમજવો. . (श० न्यासानु० ) एवम् ‘एकविंशतिः' इत्यादावपि एकाधिका विंशतिरित्येवंरीत्या समासो विधेयः । यद्वा एकादिनवान्तानामेव द्वन्द्वो न भवतीति 'एकविंशतिः' इत्यादौ द्वन्द्वकरणेऽपि न क्षतिः, तत्र एकश्च विंशतिश्चेतीतरेतरद्वन्द्वपक्षे सङ्ख्यासमूहगतैकत्वानुरोधेनैकवचनान्तता, न तु सङ्ख्याद्वयगतद्वित्वप्रयुक्तद्विवचनान्तता, एकश्च विंशतिश्चेत्यनयोः समाहार इति समाहारद्वन्द्वपक्षेऽपि "विंशत्याद्याः शताद् द्वन्द्वे सा चैक्ये द्वन्द्वमेययोः" (लिङ्गानुशासनस्त्रीलिङ्गप्रकरणे श्लो० ८) इति वचनाद् एकवचनान्तस्य स्त्रीलिङ्गता, न तु समाहारप्रयुक्तं नपुंसकत्वमिति विशेषः ।
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy