SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ યોયો', “ષાં વાપુ” રૂત્યત્ર ‘દયો', “વાપુ' રૂતિ દિવન-વહુવાનાખ્યામેવ પ્રયો कृतवान्, न तु एकवचनत इति । અનુવાદ - પૂર્વપક્ષ - શબ્દવડે પwત્વનું અભિયાન (કથન) થાય છે અને દિ શબ્દવડે દિત્વનું કથન થાય છે. જ્યારે પાદ્રિ શબ્દને સંખ્યા સ્વરૂપ અર્થવાળો સમજીશું ત્યારે ઉપરોક્ત અર્થ થઈ શકશે. હવે સંખ્યારૂપ અર્થ સમજવાથી પર્વ અને દ્વિત્વ સ્વરૂપ બે સંખ્યા જ થાય છે, માટે “દિ" અને પ્રશ્નો દ્વન્દ સમાસ કરવામાં આવે તો દ્વિવચનના પ્રયોગ થઈ શકે છે. જેમ કે “દિવો:” (જ્યિો :). જો પર્વ અને દિ ને જુદી જુદી બે સંખ્યા સ્વરૂપ નહીં સમજીએ તો થી એકવસ્તુમાં રહેલું “ સ્વ” જણાશે તથા દ્વિ થી બે વસ્તુમાં રહેલું “દિત્વ” જણાશે. આમ, કુલ ત્રણ થવાથી “યે” એ પ્રમાણે થાત, છતાં પણ બહુવચનઅત્તવાળો દ્વન્દ્રસમાસ ન કરીને દ્વિવચન અંતવાળો જ દ્વન્દ્રસમાસ કર્યો છે. તે સંખ્યા શબ્દના સંખ્યા (૧, ૨, વગેરે) સ્વરૂપ અર્થને માનીને જ કર્યો છે. હવે આ પ્રમાણે જો સંખ્યા સ્વરૂપ અર્થને માનીને દરેક સંખ્યામાં એક એક પદાર્થનો બોધ કરવામાં આવે તો “પ ૨ : ર” આ પ્રમાણે દ્વન્દ્રસમાસનો વિગ્રહ યોગ્ય હતો, પરંતુ “ કી ર" એ પ્રમાણે દ્ધિ શબ્દમાં દ્વિવચનનો પ્રયોગ યોગ્ય હતો નહીં, છતાં પણ આપે દ્વિવચનનો પ્રયોગ કર્યો છે. તો આવી વિસંવાદિતતા કેમ ? ઉત્તરપક્ષ:- આમ તો અમે “દ્ધિ" શબ્દને સંખ્યા પરક જ માનીએ છીએ, છતાં પણ દિ શબ્દ વગેરે વડે પ્રતિપાદન કરવા યોગ્ય એવા કિત્વ વગેરેમાં સંખ્યયને વિશે રહેલ સંખ્યાનું આરોપણ કરીને દિ વગેરે સંખ્યામાં દ્વિવચન વગેરે કરીએ છીએ. કારણ કે દિ, ત્રિ વગેરે સંખ્યામાં સંખ્યાવાચક એવા અર્થને સ્વીકારીને જ દ્વિવચન, બહુવચન વગેરેના પ્રયોગો સાધુ મનાયા છે. આથી જ મહાભાષ્યકારે સંખ્યા સ્વરૂપ એવા ઋત્વ, કિત્વ હોતે છતે પણ યોઃ દ્રયો તથા ઋષીમ્ વદુષ એ પ્રમાણે “દ” અને “વહુ” શબ્દમાં દ્વિવચન અને બહુવચનવડે જ પ્રયોગ કર્યો છે, પરંતુ એકવચનથી પ્રયોગ કર્યો નથી. (श० न्यासानु०) यद्यपि एकवचन-द्विवचनाद्येव कुर्वत आचार्यस्य "नाम्नः प्रथमैकद्विबहौ" [२.२.३१.] इत्यत्रैकादिशब्दानां सङ्ख्यापरत्वेन प्रयोगो न दृश्यते, अत एव स्वोपज्ञबृहवृत्तौ “एकत्वद्वित्व-बहुत्वविशिष्टेऽर्थे वर्तमानान्नाम्नः......." इति रीत्या व्याख्यानेन सङ्खयेयपरतैव सूचिता, तथाऽपि सङ्ख्यासङ्ख्येयोभयपरतया शास्त्रे प्रयोगार्हाणामेकादिशब्दानां क्वचिदाचार्येण सङ्खयेयपरतया तेषां प्रयोगः कृत इत्येतावताऽऽचार्यान्तरेण क्वचित् सङ्ख्यापरतया क्रियमाणस्तेषां प्रयोगो न विरुद्ध्यते ।
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy