SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૭ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ શબ્દમાં ઉપચાર કરીને પ્રકૃતિ વડે જણાતો એવો સ્વાર્થિક “અ” વગેરે પ્રત્યયસંજ્ઞાવાળો થાય છે એવું કહેવાયું છે. પૂર્વપક્ષ :- આવો અર્થ જો પ્રત્યય શબ્દનો માનશો તો ઇચ્છા અર્થવાળા સન વગેરેની પ્રત્યયસંજ્ઞા થશે નહીં, કારણ કે પ્રકૃતિ વડે કાંઈ ઇચ્છા અર્થ બતાવાતો નથી. ઉત્તરપક્ષ :- પ્રત્યય શબ્દનો કર્મણિ પ્રયોગમાં અર્થ કરીશું તો સન વગેરેમાં આપત્તિ આવે છે તથા કર્તરિ પ્રયોગમાં અર્થ વિચારીશું તો સ્વાર્થિક પ્રત્યયોમાં પ્રત્યયસંજ્ઞા ન થવાની આપત્તિ આવે છે. આ પ્રમાણે અન્તર્થસંજ્ઞામાં કોઈ ચોક્કસ શબ્દને કર્તાકારકવાળો પણ માનીશું અને કર્મકારકવાળો પણ માનીશું. એક શબ્દમાં અનેક શક્તિનો યોગ હોવાથી તે તે શક્તિ માનીને તે તે અર્થ કરી શકાશે. જ્યારે અમારે “સ” વગેરેની પ્રત્યયસંજ્ઞા કરવી હશે ત્યારે કર્તાકારકવાળી શક્તિ માનીશું અને સ્વાર્થિક પ્રત્યયોની પ્રત્યયસંજ્ઞા કરવી હશે ત્યારે કર્મકારકવાળી શક્તિ માનીશું. પ્રતિ + રૂ ધાતુને શાન્ત થવા દ્વારા નિપાતનથી “” થઈને “fm"નો “સુ” થવાથી પ્રત્યય શબ્દ પ્રાપ્ત થાય છે. (शन्या०) ननु समानेऽप्यपूर्वोपदेशे त्रापुषं जातुषमित्यत्र प्रत्ययस्तदर्थं प्रतिपादयति नागम इति कुतः ?, उच्यते-प्रत्ययस्यागममन्तरेणापि अन्यत्र प्रयोगान्तरेऽर्थवत्त्वावगतिः, आगमस्य तु प्रत्ययमन्तरेण प्रयोगाभावादन्वय-व्यतिरेकाभ्यामर्थवत्त्वं नावधार्यत इत्यनर्थकत्वमुच्यत इत्यधिकारेऽपि सिध्यति, सत्यम्-पक्षत्रयेऽपि सिध्यति, केवलं गौरवं सूत्रभेदश्च स्यादिति यथान्यासमेवास्तु । अन्वर्थसंज्ञाश्रयणे-ष्वनन्त इत्यनुवादकम् । पञ्चमीनिर्देशाच्च विधिशब्दाध्याहारः, निर्दिष्टशब्दाध्याहारे तु तृतीयया निर्देशः स्याद् यथा-"पञ्चम्या परस्य" इति ("पञ्चम्या निर्दिष्टे પરી” [૭.૪.૨૦૪.] તિ) યુષ્યવાશાસ્તુ સ્થિતી પરસ્થ વિધીયન્ત રૂટા અનુવાદ :- પૂર્વપક્ષ :- જે જે અપૂર્વ ઉપદેશ સ્વરૂપ હોય તેની તેની પ્રત્યયસંજ્ઞા થાય છે. દા.ત. “ત્રાપુષમ્” અને “નાતુષ.” અહીં (૬/૨/૩૩) સૂત્ર પ્રમાણે “ત્રપુ” અને “ના” શબ્દથી પર વિકાર અર્થમાં યથાવિહિત “[" પ્રત્યય થાય છે તથા “”નો આગમ થાય છે. અહીં “મy" પ્રત્યય તેમજ “”નો આગમ બંને અપૂર્વ ઉપદેશ સ્વરૂપ છે; છતાં પણ “મનુ” વિકાર અર્થને જણાવે છે, પરંતુ આગમ સ્વરૂપ જે “” છે, તે વિકાર અર્થને જણાવતો નથી. આવું કેમ ? ઉત્તરપક્ષ - પ્રત્યય જ અર્થનો બોધક છે પરંતુ આગમ, અર્થનો બોધક નથી, એના કારણ તરીકે અમે જણાવીએ છીએ કે, “અ” વગેરે પ્રત્યયોનો અર્થ આગમ વિના પણ બીજા કોઈ પ્રયોગોમાં જોવા મળે છે, પરંતુ આગમનો અર્થ પ્રત્યય વિના જોવા મળતો નથી અર્થાત્ પ્રત્યય
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy