SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૩ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ પૂર્વપક્ષ :- “સન્” વગેરે અને “મુ” વગેરેને એકબીજાની અપેક્ષા છે. આથી જો બંને પ્રત્યય બની જાય તો સન્ને મુન્ની અપેક્ષા હોવાથી ‘શુ’'થી પર “સ” થશે, તે જ પ્રમાણે “મુ”ને “સ”ની અપેક્ષા હોવાથી “સન્’થી પર “ગુપ્” થશે. દા.ત. રેવત્ત અને યજ્ઞવત્ત બંને બાજુ બાજુમાં હોય તો તેવવત્ત તરફથી વિચારતા તેવવત્તથી પર યજ્ઞત્ત આવશે અને યજ્ઞવત્ત તરફથી વિચારતા યજ્ઞત્તથી પર હેવત્ત આવશે. આથી બંને ક્રમશઃ પર થવાની આપત્તિ આવશે. આથી પ્રકૃતિ જો પ્રત્યય બનશે તો “સન્’થી પર “શુક્” સ્વરૂપ પ્રકૃતિ થવાની આપત્તિ આવશે. કારણ કે “તુ” જે પ્રકૃતિ છે, તેની આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થાય છે. આથી “સ”થી પર પણ “શુ” થવાની આપત્તિ આવે છે. ઉત્તરપક્ષ :- તમારા કહેવા પ્રમાણે પ્રકૃતિ સ્વરૂપ “શુક્-તિ” વગેરે તથા “સ”ની જો પ્રત્યયસંજ્ઞા થશે તો પરસ્પર અપેક્ષા હોવાથી પ્રકૃતિનું પણ ૫૨૫ણું થશે. આવો દોષ આવતો જ નથી, કારણ કે પ્રત્યયથી પર પ્રકૃતિને પણ માનવામાં આવશે તો સૂત્રથી વિરોધ આવશે. સૂત્ર કહે છે “ગુપ્’થી પર “સ” થાય, જ્યારે તમારા કહેવા પ્રમાણે “સ”થી પર “શુ” થાય છે. આથી સૂત્રની સાથે સ્પષ્ટપણે વિરોધ આવે છે. આ કારણથી પ્રકૃતિ જો પ્રત્યય બનશે તો પરપણાં સ્વરૂપ આપત્તિ આવતી જ નથી. હવે વાત રહી ઉપપદ અને ઉપાધિની. ઉપપદ તરીકે અહીં ર્મો મળ્ (૫/૧/૭૨) વગેરે સૂત્ર દ્વારા “ર્મન્” વગેરે શબ્દ દ્વારા જણાતા એવા પદો લેવાનું પૂર્વપુરુષોવડે નક્કી કરાયું છે. પાણિની વ્યાકરણમાં ‘તત્રોપવમ્ સક્ષમીસ્થમ્' (૩/૧/૯૨) સૂત્ર આવે છે. જેમાં ઉપપદ તરીકે સપ્તમીમાં રહેલ પદો લેવાનું કહ્યું છે. સપ્તમીમાં રહેલ પદો તરીકે ‘ર્મન્’ વગેરેમાં વર્તમાન શબ્દો છે. આ સંદર્ભમાં જ અહીં આચાર્ય ભગવંતશ્રીએ લખ્યું છે કે ઉપપદ સ્વરૂપે ‘ર્મોડર્’ (૫/ ૧/૭૨) વગેરે જ પૂર્વપુરુષોએ ગ્રહણ કરેલ છે. અહીં આચાર્ય ભગવંતશ્રીએ ઉપપદ સ્વરૂપ કોઈ સંજ્ઞા બનાવી નથી. એની જગ્યાએ પંચમીથી કહેવાયેલ (બ્લ્યુતમ્) નામોનો અન્ય તે તે નામો સાથે સમાસ થાય છે એ પ્રમાણે જણાવેલ છે. આથી “ગર”માં કર્મસંજ્ઞામાં વર્તમાન જે ‘‘મ્ન” શબ્દ છે, તે ઉપપદ સ્વરૂપે ગ્રહણ કરાયો છે. આ ઉપપદની જો પ્રત્યયસંજ્ઞા થશે તો ‘‘—’” શબ્દ પર થવાની આપત્તિ આવશે નહીં. ‘માંં રોતિ કૃતિ ઝુમ્ભાર:' આ પ્રયોગમાં “સ્તુવતમ્ ઋતા” (૩/૧/૪૯) સૂત્રથી સમાસ થશે. “ઘુત્તમ્” એટલે પંચમીથી કહેવાયેલું જે હશે તે “વન્ત” સાથે સમાસ થશે. ઇન્સ્યુતમ્ પદ પ્રથમા વિભક્તિમાં છે. આથી પ્રથમોવતમ્ પ્રાક્ (૩/૧/૧૪૮) સૂત્રથી પ્રથમાથી ઉક્ત થયેલું “ઇસ્યુતમ્” હોવાથી ન્મ શબ્દ પૂર્વમાં જ નિપાત થશે. આથી ઉપપદ સ્વરૂપ “મ્મ” પ્રકૃતિ પરમાં નિપાત નહીં જ થાય, માટે ઉપપદ સ્વરૂપ પ્રકૃતિ પ્રત્યય બનશે તો પણ કોઈ આપત્તિ નથી.
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy