________________
સૂ૦ ૧-૧-૨૩
ર૭પ પ્રાપ્તિ થઈ જ જાત એવું સિદ્ધ કરવા માંગે છે. જો આ સૂત્રમાં ‘અર્થ’ શબ્દ ન લખાયો હોત તો “ તું મત” એ પ્રમાણે સૂત્ર થાત. હવે આગળનાં સૂત્રમાંથી “વ્યન”ની અનુવૃત્તિ આવે છે. આથી “વ્યર”નો સંબંધ મ0 સાથે થાત. આથી સૂત્રનો અર્થ આ પ્રમાણે થશે. મતનાં વિષયમાં જે વ્યંજન વર્તે છે તે શબ્દ પર છતાં હું અંતવાળું નામ અને તું અંતવાળું નામ પદસંજ્ઞાવાળું ન થાય. જો આવો અર્થ કરવો હોય તો ‘મા’ નાં વિષયમાં વ્યંજન વર્તે જ છે. આથી, એને માટે વ્યગ્નન’ શબ્દની અનુવૃત્તિ લખવાની આવશ્યકતા નથી. અને ‘વ્ય' શબ્દ અનુવૃત્તિ તરીકે લાવવો જ હોય તો માત્ર “મતી’ શબ્દ અર્થનો બોધ કરાવી શકત નહીં. જો અર્થનો ચોક્કસ બોધ કરાવવો હોય તો ‘' શબ્દ વૃત્તિમાં હોવી આવશ્યક છે અને માત્ર “તુ' શબ્દ વૃત્તિમાં હોવો અસંભવ હોવાથી ત્વથે” એ પ્રમાણે અર્થ આપોઆપ જણાઈ જ જશે. આમ અહીં ‘મવર્ષે વૃત્તિ થશે અને એનો અન્ય પદાર્થ ‘વ્યને થશે. આથી, જો “અર્થ” શબ્દ આપોઆપ જ જણાઈ જતો હોય તો સૂત્રમાં ‘મતુ' શબ્દ પછી લખેલ કર્થ” શબ્દની આવશ્યકતા નથી. આમ, સૂત્રમાં લખેલ “અર્થશબ્દ ગૌરવ સ્વરૂપ જણાય છે.
ઉત્તરપક્ષ:- જો સૂત્ર “ર સ્તં મત” બનાવવામાં આવે અને ઉપરથી “વ્યન”ની અનુવૃત્તિ લાવવામાં આવે ત્યારે વ્યશન' શબ્દને પણ સપ્તમી વિભક્તિ થશે. આથી “મત વ્યગ્નને એ પ્રમાણે સમાનાધિકરણ સંબંધથી સૌ પ્રથમ મુખ્ય કલ્પના જ પ્રાપ્ત થશે, જે આ પ્રમાણે છે. “તુ'માં વર્તમાન જે વ્યંજનથી શરૂ થતો પ્રત્યય છે તે પર છતાં હું અને તું અંતવાળું નામ પદસંજ્ઞાને પ્રાપ્ત કરતું નથી. જો મ0 શબ્દને બદલે “તું”નો અર્થ એ પ્રમાણેનો અર્થ કરવો હોય તો એ ગૌણ કલ્પના થશે. જયાં મુખ્ય કલ્પનાથી જ સૂત્રનું તાત્પર્ય જણાઈ જતું હોય ત્યાં ગૌણ કલ્પનાવડે ‘અર્થ’ શબ્દનું ગ્રહણ કરી નવા અર્થને પ્રાપ્ત કરી શકાતો નથી. માટે માત્ર “મતી' લખવાથી પતુ અર્થવાળા પ્રત્યયોનો લાભ થતો નથી. આ પ્રમાણે આંતુ અર્થવાળા અન્ય પ્રત્યયોને ગ્રહણ કરવા માટે “અર્થ’ શબ્દ લખવો આવશ્યક છે.
(शन्या०) यद्यर्थग्रहणं क्रियते मतौ न प्राप्नोति, न हि मतुर्मत्वर्थे वर्त्तते, उपलक्षणस्य ह्यन्योपलक्षणे चरितार्थत्वात् स्वतः कार्य प्रति निमित्तत्वोप(त्वाव)गमाभावात्, नैवम्-मतुरपि मत्वर्थे वर्त्तते, मत्वर्थ इति हि विशिष्टोऽर्थः-तदस्यास्ति, तदस्मिन्नस्तीति षष्ठ्यर्थः सप्तम्यर्थश्च, तत्र यद्यपि विशिष्टार्थविशेषणं मतुरुपादीयते, तथाऽपि तत्र तस्य वृत्तिरस्त्येव इत्याहमतोरपीत्यादि ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- જો સૂત્રમાં ‘ઈ’ શબ્દને ગ્રહણ કરવામાં આવશે તો ‘તુ' પ્રત્યય નિમિત્ત તરીકે લઈ શકાશે નહીં. અર્થાત્ “મા' પ્રત્યય પર છતાં પદસંજ્ઞાનો નિષેધ પ્રાપ્ત થઈ શકશે નહીં. કારણ કે “મનુ' સ્વયં “મતું' અર્થમાં વિદ્યમાન નથી.