SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ આગળનાં સૂત્રમાં“” વ્યંજનનો નિષેધ થયો હોવાથી નામમાં પદસંજ્ઞાની પ્રાપ્તિ આવતી ન હોવાથી એમાં પદસંજ્ઞાની પ્રાપ્તિ કરાવવા માટે આ સૂત્ર બનાવ્યું છે. - -: શબ્દમહાર્ણવન્યાસ :नं क्य इत्यादि-'क्ये' इति सामान्यनिर्देशे क्य-क्यपोर्नामाधिकारेण व्यावर्तितत्वाद्, अन्यस्य च निरनुबन्धस्याभावादुत्सृष्टानुबन्धस्य क्यमात्रस्य ग्रहणमित्याह-क्य इत्यादि-उत्सृष्टास्त्यक्ता નારાયઃ પ્રત્યયાત્મવતિનો વિશેષજરા અનુવધા મૈતે તથા ! “વિશેષમત:” [૭.૪.૨૨૩.] इत्याह-नकारान्तमिति । - -: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ :સૂત્રમાં “વ” એ પ્રમાણે સામાન્યથી નિર્દેશ કરાયો છે. આથી શંકા થાય છે કે, “ચ” તરીકે કયો પ્રત્યય લેવો? હવે ઉપરનાં સૂત્રમાંથી નામનો અધિકાર આવતો હોવાથી ધાતુને લાગતા પ્રત્યયો લઈ શકાશે નહીં. અર્થાત્ “વ” (જે કર્મ અને ભાવમાં લાગે છે.) તથા “વ” (જે વિધ્યર્થ કૃદન્તનો પ્રત્યય છે.) એ પ્રમાણે ધાતુને લાગતાં પ્રત્યયોની બાદબાકી થઈ જતી હોવાથી નામને લાગતાં પ્રત્યયો જ લઈ શકાશે. હવે નામને લાગતાં પ્રત્યયોમાં “વી" પ્રત્યય તો લાગતો જ નથી. આથી કોઈ પણ અનુબંધ વગરના “ચ” પ્રત્યયનો અભાવ હોવાથી અનુબંધવાળો “ચ” પ્રત્યય હોવો જોઈએ. માટે જ “આચાર્ય ભગવંતે” બૃહદ્રવૃત્તિ ટીકામાં લખ્યું છે કે ત્યાગ કરાયેલા અનુબંધવાળા “વ” માત્રનું સામાન્યથી ગ્રહણ કર્યું હોવાથી અહીં વચન, વચમ્ અને વચઠ્ઠનું ગ્રહણ સમજવું. વિશેષને કરનારા તથા પ્રત્યયસ્વરૂપમાં રહેનારા એવા “નાર" વગેરે અનુબંધો ત્યાગ કરાયા છે જેથી એવા વચન, વય અને ચડ્ડ' પ્રત્યયોનું અહીં ગ્રહણ કરાયું છે. સૂત્રમાં સ્થાની તરીકે “ર” પદ લખ્યું છે. આથી ન નામ નું સ્વરૂપ નામ) જ “વી" પ્રત્યય પર છતાં પદસંજ્ઞાવાળું થશે એવો અર્થ ફલિત થશે. પરંતુ “નર' એ શબ્દનો વિશેષણ સ્વરૂપ ધર્મ હોવાથી “વિશેષમન્તઃ” (૭/૪/૧૧૩) પરિભાષાનાં સૂત્રથી “”નો અર્થ “ના” અંતવાળું નામ એ પ્રમાણે થશે. આથી તાત્પર્ય અર્થ આ પ્રમાણે થશે. “ના” અંતવાળું નામ વચન, વચ અને ‘વચઠ્ઠ' પ્રત્યય પર છતાં પદસંજ્ઞાવાળું થશે. (શ૦૦) નામિચ્છતીતિ-“માવ્યયાત્ વચન ર" [રૂ.૪.રરૂ.] રૂતિ વચન, “વ” [રૂ.૪.ર૬] તિ વડ ડાન્સોદિતદ્ધિ: ઉષ” [રૂ.૪.રૂ.] તિ વર્ષ ૨ તે, મનેન પવીત્રનો નિ" [૪.રૂ.૬૨૨.] તિ – “ઈન્દ્રિ - ય-પુ ર” [४.३.१०८.] इति दीर्घत्वे राजीयतीत्यादयः सिद्धाः । वक्त्यर्थमिति, उच्यत इति वा
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy