SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧૮ ૨૪૭ થાત તો કોઈપણ “મા”થી શરૂ થતાં નામ કે પ્રત્યય પર છતાં “” શબ્દથી પર રહેલાં “તૃ”નો તૃ” આદેશ વિકલ્પ થાત, પરંતુ અહીં “ર” અનુબંધ કર્યો હોવાથી તૃતીયા એકવચનથી શરૂ કરીને સ્વરથી શરૂ થતાં પ્રત્યયોની જ પ્રાપ્તિ આવે છે. વળી, “ો છે.” (રા'I[ : ) (/૨/૧) સૂત્રમાં પણ “ટ”ની જગ્યાએ “ક:” કરવું પડત. અર્થાત્ “રાવો ર' (૯/૨/૧) બનાવવું પડત. (સૂત્રમાં દ્વિરુક્ત એવા “રાર"નાં પાઠનું રહસ્ય અમને જણાતું નથી. કારણ કે “”ની દ્વિરુક્તિનાં કોઈ નિયમો લાગતા નથી. માટે અમે “” એ પ્રમાણે લખ્યું છે.) તેમ થાત તો ૩/ન્તવાળા રંગવાચક નામથી પર તે વડે રંગેલું એવા અર્થમાં કહ્યા પ્રમાણે પ્રત્યયો થશે એવી શંકાનો પ્રસંગ પણ આવત. આમ, તૃતીયા એકવચનાત્ત નામને બદલે ૩%ારતનો પણ બોધ થવાની આપત્તિ આવત. (કાનું પંચમી એકવચન ":" થાય છે. પાછળ “રક્ત' શબ્દનો ‘' આવતાં સન્ધિનાં નિયમથી આ પછી રહેલા સૂનો ‘' થતાં “મો’ થાય છે. તથા ‘'નું પંચમી એકવચનનું રૂપ પણ ‘ગો' થાય છે. આ ‘ગો’ પછી રહેલા ” નો (૧/૩/૪૧) સૂત્રથી લોપ થતાં “ગો' સ્વરૂપની જ પ્રાપ્તિ થાત. આમ થવાથી જ ઉપરોક્ત શંકાને અવકાશ રહે.) પરંતુ હવે ‘’ અનુબંધ કરવાથી ઉપરોક્ત આપત્તિનો અવકાશ રહેશે નહીં. ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી એકવચનનાં સ્વાદિ પ્રત્યયોમાં ‘ડું અનુબંધ કર્યો છે. આના અનુસંધાનમાં તાત્પર્ય જણાવતા “આચાર્ય ભગવંત” કહે છે કે જો અમે ચતુર્થી એકવચન અને સપ્તમી એકવચનનાં પ્રત્યયને અનુબંધ વગરનો કર્યો હોત અથવા તો ટુ સિવાય કોઈ અન્ય અનુબંધવાળો કર્યો હોત તો “બાપો હિતા”...(૧/૪/૧૭) સૂત્રથી ત્િ પ્રત્યયો તરીકે પંચમી અને ષષ્ઠી એકવચન એ પ્રમાણે બે પ્રત્યયોને જ ગ્રહણ કરી શકાત. એ સંજોગોમાં સ્થાની બે થાત અને આદેશ ચાર થાત. એમ સંખ્યામાં ભિન્નતા થવાથી અનુક્રમનું કથન થઈ શકત નહીં તથા ટુરૂત્વાળા બે જ પ્રત્યયો થવાથી સૂત્રમાં વિતામ્ એ પ્રમાણે બહુવચન પણ વિરોધવાળું થાત. હવે, ર્ રૂત્ કરવાથી ઉપરોક્ત આપત્તિઓનો અવકાશ રહેશે નહીં. પૂર્વપક્ષ - ચતુર્થી એકવચનનો પ્રત્યય કે છે તથા સપ્તમી એકવચનનો પ્રત્યય ૯િ છે. આથી, “ સ્મિ” (૧/૪/૮) આ સૂત્રમાં શંકા થાત કે આ ષષ્ઠી એકવચનનું કે રૂપ, કે પ્રત્યયનું છે અથવા તો દિ પ્રત્યયનું છે? ( અને હિ બંનેના ષષ્ઠી એકવચનનાં રૂપો છે જ થાય છે.) આથી છે અને કિ પ્રત્યયમાં ટુ ઇતું કરવાથી પણ કોઈ પ્રયોજન સરતું નથી. ઉત્તરપક્ષ :- “સર્વઃ -સ્માતો” (૧/૪/૭) સૂત્રમાં ચતુર્થી એકવચનનાં કે પ્રત્યયનો “” આદેશ પ્રાપ્ત થઈ જ જાય છે. આથી પારિશેષ ન્યાયથી “ સ્મિ” (૧/૪/૮) સૂત્રમાં
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy