SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ શબ્દ અસાધુ થઈ જશે તો “મારી તૃત રૂતિ બાદ” વગેરે પ્રયોગોમાં “7” સ્વર નિમિત્તક કાર્ય કરવાની પ્રાપ્તિ આવશે નહીં અને તેમ થતાં વર્ણનાં પાઠક્રમમાં વર્ણનાં ઉપદેશની આવશ્યકતા રહેશે નહીં. ઉત્તરપક્ષ :- “પ્રકૃતિવત્ મનુvi...” ન્યાયમાં શાસ્ત્ર સંબંધી પ્રકૃતિનું જ આલંબન લેવાય છે. આથી શાસ્ત્ર દ્વારા સિદ્ધ થયેલી છે જે પ્રકૃતિઓ હશે તે તે પ્રકૃતિઓનું અનુકરણ પણ શાસ્ત્રીય પ્રકૃતિ જેવું જ થશે. માટે અનુકાર્ય સ્વરૂપે જેવી પ્રકૃતિ હશે તેવી જ પ્રકૃતિ અનુકરણ સ્વરૂપે પણ પ્રાપ્ત થશે. પરંતુ અપશબ્દો (અસાધુ શબ્દો) એ શાસ્ત્ર સંબંધી કાર્યો નથી. આથી જે પ્રમાણે મુની" શબ્દનો શાસ્ત્રમાં ઉપદેશ કરાયો છે એવો “નૃત' શબ્દનો (અપશબ્દ) શાસ્ત્રમાં ઉપદેશ કરાયો નથી. આથી અપશબ્દપણું એ શાસ્ત્ર સંબંધી કાર્ય નથી તથા શાસ્ત્ર દ્વારા અપશબ્દનો ઉપદેશ પણ થઈ શકતો નથી. શાસ્ત્ર તો માત્ર સાધુ શબ્દનાં સંસ્કારને માટે જ પ્રવૃત્તિવાળું થાય છે. આમ, સાધુ શબ્દોનું અનુકરણ જેમ સાધુ કહેવાય છે તે જ પ્રમાણે અસાધુ શબ્દોનું અનુકરણ અસાધુ કહી શકાશે નહીં. પરંતુ સાધુ જ કહી શકાશે. અસાધુ શબ્દનાં અનુકરણમાં “પ્રકૃતિવતું અનુક્કર..” ન્યાય લાગુ પડતો નથી. જેથી અસાધુ શબ્દ સ્વરૂપે રહેલો “નૃતા' શબ્દ અનુકરણવાચક થાય ત્યારે સાધુ શબ્દ સ્વરૂપે જ થાય છે. આ પ્રમાણે “નૃત” શબ્દ સાધુ શબ્દ થવાથી વર્ણનાં પાઠક્રમમાં “વૃ"વર્ણનો ઉપદેશ આવશ્યક છે. (૦ચ૦) તથા “વરત્વે સ્વરે યવરત” [૨.૨.૨૨. રૂચા સયાતાનુશોf प्रयोजनम्, असति तु लवर्णोपदेशे त्रयः स्थानिनश्चत्वार आदेशा इति वैषम्यं स्यादिति । एवं दीर्घोपदेशेऽपि प्रयोजनमभ्यूह्यमिति । અનુવાદઃ- તથા “વહેલ્વે સ્વરે યવરતમ્' (૧/૨/૨૧) સૂત્રમાં સંખ્યાપણાનું કથન પણ પ્રયોજન છે. જો “” વર્ણનો ઉપદેશ ન કર્યો હોત તો સ્થાની તરીકે ત્રણ સ્વર આવત અને આદેશ ચાર થાત. આ પ્રમાણે સંખ્યાનું વિષમપણું થવાથી અનુક્રમ ન થઈ શકત. એ પ્રમાણે સ્થાની અને આદેશનો યથાશ્ચમનુજેશ સમાનાના ન્યાયથી (વચન અને સંખ્યાથી સમાન હોય તો અનુક્રમ કરાય) અનુક્રમ કરવા માટે બંનેનું સમાન સંખ્યાપણું રાખવા માટે “તૃ” વર્ણનો ઉપદેશ આવશ્યક છે. વર્ણના પાઠક્રમમાં હ્રસ્વ “નૃ"નાં કથનમાં બધી જ ચર્ચાઓ વિચારી એ જ પ્રમાણે દીર્ઘ “”ના કથનમાં પણ પ્રયોજન વિચારી લેવું. (શoo) રૂદત્ત-શબ્દામ્યાં વ્યવધાને એવો દૃષ્ટ, યથા-સંહિતાયામ્ “મફંડવस्यान्ते०" [१.२.४१.] इत्यत्र कालव्यवायः, दृतिरित्यादौ तु शब्दव्यवायस्तकारेण ऋकारेकारयोर्व्यवधानात् । एकत्वे तु व्यवायो न दृष्टः, यथा-'अ' इति केवलोऽकार उच्चार्यते । तथोदात्तानु
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy