________________
૭)
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ વાંઝાયડમાં જે ઃિ શબ્દ લખવામાં આવ્યો છે ત્યાં ગથિી શું લેવું? એવી જિજ્ઞાસાનાં અનુસંધાનમાં ચાસસારસમુદ્ધારમાં સ્થાન-માવેશ, નિમિત્ત-નિમિત્તી, પ્રવૃતિ-વિર વગેરે ગ્રહણ કરવા. જો એક વર્ણ અથવા તો પ્રકૃતિમાં માત્ર સ્થાની સ્વરૂપ ધર્મ જ રાખવામાં આવે તો આદેશ સ્વરૂપ ધર્મ માની શકાશે નહીં. દા.ત. રૂનો ૬ આદેશ થાય છે એવું કથન જ્યાં કરવામાં આવે છે ત્યાં રૂને સ્થાની માનવામાં આવે છે અને ... ને આદેશ માનવામાં આવે છે. હવે આ રૂમાં જો માત્ર સ્થાની સ્વરૂપ ધર્મ જ રહે તો સ્ત્રિ વગેરે અવ્યયીભાવ સમાસમાં ટ્ટનો જે રૂ આદેશ થયો છે, તે થઈ શકશે નહીં. કારણ કે રૂને જે સ્થાની સ્વરૂપ માન્યો છે, એને જ હવે આદેશ સ્વરૂપે માની શકાશે નહીં. આ વસ્તુ સ્યાદ્વાદ માનવાથી જ સિદ્ધ થઈ શકશે.
આ જ પ્રમાણે કોઈ પણ વર્ણમાં અથવા તો પ્રકૃતિમાં નિમિત્ત-નિમિત્તી, પ્રકૃતિ-વિકાર ભાવ સ્યાદ્વાદથી જ સ્વીકારી શકાશે.
વળી આ શબ્દાનુશાસન છે. આથી શબ્દોને કેવા માનવા ? નિત્ય માનવા ? કે અનિત્ય માનવા? આ માન્યતાને અર્થે વિપ્રતિપત્તિ (વિરોધી છે. કેટલાક લોકો શબ્દને નિત્ય માને છે. બીજાઓ અનિત્ય માને છે અને અન્યો નિત્યાનિત્ય માને છે.
(શ૦ચ૦) તત્ર નિત્યસ્વનિત્યdયોર તપક્ષપરિપ્રદે સોંપાયત્વવિર: વિત્યાદિसर्वपार्षदत्वाच्चेति-स्वेन रूपेण व्यवस्थितं वस्तुतत्त्वं पृणाति पालयति "प्रः सद्" [उणा० ૮૧૭.] તિ દ્રિ પર્ષ, પર્ણદ્ધિ સાધુ “ઘર્ષો થી” [૭.૨.૨૮] રૂતિ પાર્ષદ્ર સધાર - मित्यर्थः । अथवा पार्षदः परिचारक उच्यते, स च परिषत्साधारण इत्यर्थः । पार्षदत्वेन च साधारणत्वं लक्ष्यते, तेन सर्वेषां पार्षदं सर्वसाधारणमिति। [सकलदर्शन-] दृश्यते एकदेशेन तत्त्वमेतैरिति दर्शनानि नयाः, समस्तानां दर्शनानां यः समुदायस्तत्साधारणस्याद्वादस्याभ्युपगमोऽतितरां निर्दोष इत्यर्थः ।
અનુવાદ - હવે માત્ર નિત્ય અથવા તો માત્ર અનિત્ય પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો આ વ્યાકરણ બધાને ઉપાદેય બની શકશે નહીં. આમ બધાને ઉપાદેયપણું થાય તો જ આ વ્યાકરણની સાર્થકતા પ્રાપ્ત થાય. આથી સકલ દર્શનોનાં સમૂહસ્વરૂપ સ્યાદ્વાદનો આશ્રય જ અત્યંત નિર્દોષ છે.
હવે સર્વપાર્વત્થાત્ = શબ્દને ખોલે છે - સ્વ સ્વરૂપથી વ્યવસ્થિત થયેલા વસ્તુતત્ત્વનું જે પાલન કરે છે તે અર્થમાં પૃ ધાતુને પ્ર: સત્ (Mાતિ - ૮૯૭) સૂત્રથી સદ્ પ્રત્યય થાય છે અને તેમ થવાથી પર્ષદ્ શબ્દ બને છે. હવે પૂર્ણદ્ધિ સાધુ આ અર્થમાં “પુર્ષોથળો” (૭/૧/૧૮) સૂત્રથી જ પ્રત્યય થતા પાર્ષદ શબ્દ બને છે. જેનો સાધારણ એવો અર્થ થાય છે અથવા તો પાર્ષદ્રમ એટલે