________________
'•. અરહંત ભગવંતના શાસન
સંરક્ષકો તો સરફુદના
સૈનિકોથી પણ વધારે
સતર્ક રહે છે. સરહદના
સૈનિકોની અસતર્કતા તો , શત્રુ દેશના વ્યક્તિને એકાદ પ્રદેશ અપાવી દે છે.
પણ શાસનના સંરક્ષકોની
અસતર્કતા તો ચતુર્વિધ
સંઘમાં અંતરંગ શરૂઓને
પ્રવેશનો માર્ગ મેળવી
આપે છે. જે એક ભવ
રસુધી ન
પણ અનેક
ભવો સુધી આ માને
દુ:ખી બનાવનાર બને છે.
‘‘જયાનંદ’’