SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ नक्षत्रतारकाः पुद्गलनिर्वर्तन पुद्गलप्रदेशादि ३८६-३८८ सूत्रम् ચાર પ્રદેશવાળા સ્કંધો અનંતા કહેલા છે, ચાર આકાશપ્રદેશને અવગાહીને રહેલા પુદ્ગલો અનંતા કહેલા છે. ચાર ગુણવાળો કાળો પુદ્ગલો અનંતા કહેલા છે યાવત્ ચારગુણ લૂખા પુદ્ગલો અનંતા કહેલા છે. ૩૮૮ (ટી) આ સૂત્ર સરળ છે. ૩૮૬ જીવોના દેવત્વાદિ ભેદ, કર્મપુદ્ગલના ચય વગેરેથી કરાયેલ છે માટે તેનું પ્રતિપાદન કરવા સારું ‘ઝીવા' રૂત્યાદ્રિ છ સૂત્ર, જો કે પૂર્વે (આની) વ્યાખ્યા કરાયેલ છે તથાપિ કંઈક લખાય છે. નીવાળ' તિ “ણું” શબ્દ વાક્યના અલંકાર અર્થમાં છે. નિવર્તિત-કર્મના પરિણામને પામેલા, તેવા પ્રકારના અશુભ પરિણામના વશથી બાંધેલા તે ચતુઃસ્થાનનિર્વર્તિતો. તે પુગલોને કેવી રીતે બાંધેલા છે તે કહે છે-પાપકર્મતયા-અશુભસ્વરૂપ જ્ઞાનાવરણાદિપણાએ વિનું નિ તથા પ્રકારના અપર પુદ્ગલ વડે વૃદ્ધિ કરેલા અલ્પ પ્રદેશવાળી પાપપ્રકૃતિઓને બહુપદેશવાળી કરેલી. નેરનિવ્રુત્તિ' રિનૈરયિકપણાએ વર્તતા સતાં જે નિવર્તિતા તે નૈરયિકનિવર્તિતા. એવી રીતે સર્વત્ર સમાસ કરવો. તથા વિસુ' નિં. ઉપચય અર્થાત્ પુનઃ પુનઃ વૃદ્ધિ કરેલ છે 'વ' fમતિ ચયાદિના ન્યાય વડે બંધ વગેરેના સૂત્રો કહેવા. અહિં 'વં વંધાવી?” ત્યકિ ના વક્તવ્યમાં ચય, ઉપચયનું ગ્રહણ કરેલ છે તે સ્થાનાંતરમાં પ્રસિદ્ધ ગાથાના ઉત્તરાદ્ધની અનુવૃત્તિના વાશથી જાણવું. તેમાં વંધ' , ત્તિ વધતું ૩ શિથિલ બંધન વડે બાંધેલ કર્મોને ગાઢ બંધન વડે બંધવાળા કર્યા છે, કરે છે અને કરશે. વીર' ૦િ ‘૩વીરિંસુ' ૩ ઉદયમાં આવેલ દલિકને વિષે જે ઉદયમાં નહિ આવેલ કર્મદલિકોને કરણ (વીર્ય) વડે આકર્ષીને વેચેલ છે ૩. વેચ' ત્તિ વેલિંડ પ્રતિસમયે સ્વકીય રવિપાક વડે અનુભવ કરેલ છે ૩, 'તદ નિગ્નરા વેવ' ઉત્ત. નિમ્નલુિં ૩ દરેક સમયે સમસ્તપણાએ બધાય કર્મોના રસોના નાશ વડે દૂર કરેલ છે, કરે છે અને કરશે. Il૩૮૭ll પુદ્ગલના અધિકારથી દ્રવ્યાદિ વડે પુદ્ગલોનું જ નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે—'વડપણે ફત્યાદિ સુગમ છે. ૩૮૮ / ચતુર્થ સ્થાનકના ચોથા ઉદ્દેશાની ટીકાનો અનુવાદ સમાસ II || રચાનાક-રતીનુવાદરચયમો વિમાનઃ સમાત ||. અદત્તાદાનના પર્યાયવાચી નામો : (૧) ચોર (૨) પરહત (૨) અદત્ત (૪) કૃરિકૃત (શસ્ત્ર બનાવવું) (૫) પરલાભ (૬) અસંયમ (૭) પરંધન વૃદ્ધિ (૮) લોભિક (૯) સક્કરzણ (૧૦) અવહારો હૃષ્ટતાદિભાવ પૂર્વક હરણ કરવું) (૧૧) સહજલાઘવતા ચાલાકી (૧૨) પાપકર્મકરણ (૧૩) સ્તન (૧૪) હરણ વિધ્વણાસો (પુણ્યાદિનો નાશ) (૧૫) આઈયણા આદાન (૧૬) પરધન લૂંપણ પચાવી પાડવું (૧૭) અવિશ્વાસ (૧૮) અવપીડચોર સ્વ પર પીડક (૧૯) અવક્ષેપ-પદાર્થની પૂર્ણ કિંમત ઉપજવા ન દેવી (૨૦) ઉક્રખેવો ઉલ્લેપ સમાજદ્રોહી (૨૧) વિકુખેવો (વિક્ષેપ-ધન રક્ષણની ચિત્તા (૨૨) કૂટતા (૨૩) કુલમષી (૨૪) કાંક્ષા (૨૫) લાલપન પ્રાર્થના (ચોરની દેવ દેવી પાસે પ્રાર્થના) (૨૬) આસસણાય બસણ (આપત્તિ પર આપત્તિ) (૨૭) ઈચ્છા મુછા (૨૮) તહાગેહો તૃષ્ણાગૃદ્ધિ (૨૯) નિયડિક્કમ (છલકપટ વગેરે) (૩૦) અપરોક્ષ. 492
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy