SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ३ देवानां इच्छादिकम् विमानस्वरूपं च १७८-१८० सूत्राणि तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ, तंजहा–विमाणाभरणाई णिप्पभाई पासित्ता, कप्परुक्खगं मिलायमाणं पासित्ता, अप्पणो तेयलेस्सं परिहायमाणिं जाणित्ता, इच्चेएहिं [तिहिं ठाणेहिं देवे चतिस्सामीति जाणइ] (७), तिहिं ठाणेहिं देवे उव्वेगमागच्छेज्जा, तंजहा–अहो णं मए इमातो एतारूवातो दिव्वातो देविड्डीओ दिव्वाओ देवजुतीतो [दिव्वाओ देवाणुभावाओ] लद्धातो पत्तातो अभिसमण्णागतातो चतियव्वं भविस्सति १, अहो णं मते माउओयं पिउसुक्कं तं तदुभयसंसद्वं तप्पढमयाते आहारो आहारेयव्वो भविस्सति २, अहो णं मते कलमलजंबालाते असुईते उव्वेयणिताते भीमाते गब्भवसहीते वसियव्वं भविस्सइ ३, इच्चेएहिं तिहिं [ठाणेहिं ૩બ્લેમ છેઝા] (2) II સૂ૦૨૭૧. तिसंठिया विमाणा पन्नत्ता, तंजहा–वट्टा, तंसा, चउरंसा ३, तत्थ णंजे ते वट्टा विमाणा ते णं पुक्खरकन्नियासंठाणसंठिता सव्वओसमंता पागारपरिक्खित्ता एगदुवारा पन्नत्ता, तत्थ णंजे ते तंसा विमाणा ते णंसिंघाडगसंठाणसंठिता दुहतो पागारपरिक्खित्ता, एगतो वेतितापरिक्खित्ता तिदुवारा पन्नत्ता, तत्थ णं जे ते चउरंसा विमाणा ते णं अक्खाडगसंठाणसंठिता सव्वतो समंता वेतितापरिक्खित्ता चउदुवारा पन्नत्ता।.. तिपतिट्ठिया विमाणा पन्नत्ता,तंजहा–घणोदधिपतिहिता, घणवातपइट्ठिया, ओवासंतरपइट्ठिया।तिविधा विमाणा પન્ના, તંગદા–અવંકિતા, બેલ્વિતા, નિાળિતા | સૂ૦ ૧૮૦ || (મૂળ) ત્રણ સ્થાનકની દેવ ઈચ્છા કરે, તે આ પ્રમાણે–મનુષ્યના ભવને ૧, આર્યક્ષેત્રને વિષે જન્મને ર અને ઉત્તમ કુલને વિષે આવવાને ૩ (૫), ત્રણ કારણ વડે દેવ પશ્ચાત્તાપને કરે છે, તે આ પ્રમાણે–અહો ઇતિ ખેદ. મારું વિદ્યમાન બલ છત, વીર્ય છતે, પુરુષકાર અને પરાક્રમ છતે, નિરુપદ્રવ છો, સુકાલ ક્ત વિદ્યમાન આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી નીરોગી શરીર વડે પડ્યું હું વૃણું શ્રુત ભૂક્યો નહિ, અહો ઈતિ ખેદ. આ લોકને વિષે બંધાયેલો, પરલોકથી પરાક્ષુખ-ઉપરાંઠો થયેલ અને વિષયની તૃષ્ણાથી મેં ઘણા કાલ સુધી ચારિત્રપર્યાય પાળ્યો નહિં ૨, અહો ઈતિ આશ્ચર્યો! ઋદ્ધિ, રસ અને સાતાના ગારવ-અહંકારથી ભોગની આશંસામાં વૃદ્ધ થઈને મેં નિર્મળ ચારિત્ર સ્પર્યું નહિં ૩. આ ત્રણ સ્થાનક વડે દેવ પશ્ચાત્તાપ કરે છે (૬). ll૧૭૮ ત્રણ કારણ વડે દેવ “હું અહિંથી વીશ’ એમ જાણે છે, તે આ પ્રમાણે—નિસ્તેજ વિમાન અને આભરણને જોઈને, કરમાયેલ કલ્પવૃક્ષ (ચૈત્યવૃક્ષ)ને જોઈને તથા પોતાની હાનિ પામતી શરીરની કાંતિને જાણીને. આ ત્રણ કારણ વડે દેવ “વીશ” એમ જાણે છે (૭). ત્રણ કારણ વડે ઉદ્વેગને પ્રાપ્ત થાય, તે આ પ્રમાણે–અહો ઇતિ આશ્ચર્ય! આ પ્રત્યક્ષ આવા સ્વરૂપવાળી દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય દેવશક્તિ, ઉત્પન્ન કરેલી, મેળવેલી અને ભોગ્યપણાને પામેલી એવી ઋદ્ધિથી મારે ચ્યવવું પડશે અર્થાત્ તે ઋદ્ધિને છોડવી પડશે ૧, અહો ઇતિ ખેદ! માતાનું રુધિર અને પિતાનું વીર્ય, તે બન્ને એકત્ર થયેલનો સૌ પ્રથમ આહાર કરવો પડશે ૨, અહો ઈતિ આશ્ચર્યે! જઠર દ્રવ્યના સમૂહરૂપ કાદવવાળી, અશચિમય. ઉદ્વેગને કરનારી ભયંકર એવી ગર્ભરૂપ વસતિ-સ્થાનમાં વસવું પડશે ૩. આ ત્રણ સ્થાનક વડે દેવ ઉદ્વેગ પામે છે (૮). I/૧૭૯ો. ત્રણ સંસ્થાન (આકાર)વાળા વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે–વાટલ (વૃત્ત), ત્રિકોણ અને ચોરસ, તેમાં જે વાટલા વિમાનો છે તે પુષ્કર-કમલની કર્ણિકા (મધ્ય ભાગ)ને આકારે રહેલા છે, સર્વદિશા અને વિદિશાઓમાં પ્રાકાર (ગઢ) વડે વીંટાયેલા અને એક દરવાજાવાળા કહેલા છે. જે ત્રિકોણ વિમાનો છે તે શુંઘાટક-શીધોડાના આકાર સંસ્થિત રહેલ) છે, બે બાજુથી ગઢ વડે વીંટાયેલા અને એક બાજુથી વેદિકા (કોટડી) વડે ઘેરાયેલા તેમજ ત્રણ દરવાજાવાળા કહેલા છે. જે ચતુરાસ (ચોરસ) વિમાનો છે તે અખાડાના આકારે સંસ્થિત છે, સર્વે દિશા અને વિદિશાઓથી 232
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy