________________
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને પણ ભગવંત શબ્દથી સંબોધીને એ જ સિદ્ધ કર્યું છે કે પંચપરમે છે એ ભગવંત
સ્વરૂપ જ છે. જે કામ કરવાનો પ્રારંભ કર્યો એ કામ કર્યું એમ કહેવાય છે એમ જ ભગવંત બનૈયા માટે જે મનિભાવૈમાં આ ગયો એ ભગવંત બની ગયો એમ કહી શકાય છે.
| ભગવંત શબ્દના અનેક
અર્થો છે એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદને * જે અર્થ સંબંધ ધરાવતો હોય એ શબ્દથી એમને ભગવંત કર્ણી શકાય છે. *
‘‘જયાનંદ’’