________________
व्याख्या- -भूमिर्गृहाणि तरुगणाश्च चशब्दस्य व्यवहित उपन्यासः, त्रिविधं न पुनरोघतः स्थावरं मन्तव्यं, पुनः शब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?, स्वगतान् भेदान्, न મો તદ્યથા-ભૂમિ:-ક્ષેત્ર, તત્ત્વ ત્રિધા-સેતુ તુ સેતુ-તુ ત્ર, વૃદ્ઘાળિ પ્રાપ્તાવા:, तेऽपि मो त्रिविधाः-खातोत्छ्रितोभयरूपाः, तरुगणा नालिकेर्याद्यारामा इति, 'चक्रारबद्धमानुष' - मिति चक्रारबद्धं - गन्त्र्यादि मानुषं - दासादि, एवं द्विपदं पुनर्भवति द्विविधमिति
S
S
स्त
ગાથાર્થ: ॥
जि
ટીકાર્થ : ભૂમિ, જમીન, ઘરો અને વૃક્ષો સામાન્યથી ત્રણ પ્રકારે સ્થાવર માનવું. 7 ગાથામાં રહેલા ૪ નો વ્યવહિત ઉપન્યાસ કરવો ઘા ય તાળ છે, એમાં ય = 7 મૈં તાળ પછી જોડવો.
E F
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
રત્નવિભાગ કહેવાઈ ગયો.
હવે સ્થાવરાદિના વિભાગને કહે છે.
નિ.૨૫૬ ભૂમિ, ઘર અને તરુગણ ત્રણપ્રકારે સ્થાવર જાણવું. ચક્રારબદ્ધ અને મનુષ્ય એમ બેપ્રકારે દ્વિપદ છે.
शा
અધ્ય. ૬ નિર્યુક્તિ-૨૫૬
+ ૧
पुण પુન: શબ્દ વિશેષઅર્થ બતાવવામાટે છે.’
પ્રશ્ન : શું વિશેષ અર્થ બતાવે છે.
ઉત્તર : ભૂમિવગેરે ત્રણના જે પેટાભેદો છે, તેને દેખાડે છે. તે આ પ્રમાણે.
न
ભૂમિ એટલે ક્ષેત્ર, ખેતર. તે ત્રણ પ્રકારે છે. સેતુ, કેતુ, સેતુકેતુ.
शा
(વરસાદના પાણીથી ખેતી થાય તે ખેતર સેતુ. સિાઈના પાણીથી ખેતી થાય તે F ખેતર કેતુ. જ્યાં બંને પ્રકારના પાણીથી ખેતી થાય તે સેતુકેતુ)
ना
ना
ઘર એટલે પ્રાસાદ.
य
य
તે પણ ત્રણ પ્રકારે છે. (૧) ખાત = જમીનની અંદર ભોંયરું (૨) ઉચ્છિત જમીનની ઉપ૨ (૩) ઉભય જેમાં ભોયરું પણ હોય અને જમીન ઉપર પણ બાંધકામ
હોય...
===
તરુણગણ એટલે નાળીયેરીવગેરેના બગીચાઓ. દ્વિપદ અર્થ બે પ્રકારે છે.
(૧) ચક્ર અને આરાથી બંધાયેલ એટલે કે ગાડું
૧૪૪
નિ
=
E