SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ * * 22 * ૨૯ * * પ 4. E ૧ E? ( હમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૧ ભાષ્ય-૧ ) . णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स | દશવૈકાલિકસૂત્રમ ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીવિરચિતનિયુક્તિયુત-સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિવિરચિતવૃત્તિયુત ચતુર્દશપૂર્વધર શ્રીશäભવસૂરિકૃત શ્રી દશવૈકાલિકસૂત્ર હારિભદ્રીવૃત્તિનું ભાષાંતર ॥ अथ पञ्चमाध्ययनम् पिण्डैषणाख्यम् ॥ | પ્રથમ દેશ: | ____ अधुना पिण्डैषणाख्यमारभ्यते, अस्य चायमभिसंबन्धः-इहानन्तराध्ययने 'साधोराचारः षड्जीवनिकायगोचरः प्राय' इत्येतदुक्तम्, इह तु धर्मकाये सत्यसौ स्वस्थे सम्यक्पाल्यते, स चाहारमन्तरेण प्रायः स्वस्थो न भवति, स च सावद्येतरभेद इत्यनवद्यो | ग्राह्य इत्येतदुच्यते, उक्तं च-“से संजए समक्खाए, निरवज्जाहारि जे विऊ ।। धम्मकायट्ठिएं सम्मं, सुहजोगाण साहए ॥१॥' इत्यनेनाभिसंबन्धेनायातमिदमध्ययनं, स्म * પિડેષણાનામક પાંચમું અધ્યયન પ્રથમ ઉદ્દેશો | હવે પિંડેષણા નામનું પાંચમું અધ્યયન શરુ કરાય છે. આનો આ સંબંધ છે. અહીં તે ત્તિ અનન્તરઅધ્યયનમાં – ચોથા અધ્યયનમાં એ વાત કરી કે સાધુનો આચાર પ્રાયઃ પજીવનિકાયવિષયક હોય છે.” [ આ પાંચમાં અધ્યયનમાં તો આ વાત કહેવાય છે કે જો આ ધર્મકાય સ્વસ્થ હોય : તો આ આચાર સારી રીતે પાળી શકાય, અને તે ધર્મકાય પ્રાયઃ આહાર વિના સ્વસ્થ ન રહે. અને તે આહાર સાવદ્ય અને નિરવઘ એમ બે ભેદવાળો છે. એટલે એમાં અનવદ્ય નિરવઘ આહાર ગ્રહણ કરવો. (ફદ તુ.. પતિ૬ચ્ચત્તે એમ અન્વય કરવો... * સાવઘથી ઈતર જુદો એટલે નિરવઘ) કહ્યું જ છે કે “જે વિદ્વાન નિરવઘઆહારવાળો છે, સમ્યફ રીતે ધર્મકાર્યમાં રહેલો * * છે અને શુભયોગોનો સાધક છે, તે સંયત=સાધુ કહેવાયેલો છે.” (સંસારીઓનું શરીર * કર્મબંધ કરવામાં મુખ્ય નિમિત્ત બનતું હોવાથી એ કર્મકાય કહેવાય. સુસાધુઓનું શરીર છે “E IS વE 45 ક = = = = = ! % ૯
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy