________________
*
*
22 * ૨૯
*
*
પ
4.
E
૧
E?
(
હમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૧ ભાષ્ય-૧ ) . णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
| દશવૈકાલિકસૂત્રમ ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીવિરચિતનિયુક્તિયુત-સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિવિરચિતવૃત્તિયુત ચતુર્દશપૂર્વધર શ્રીશäભવસૂરિકૃત
શ્રી દશવૈકાલિકસૂત્ર હારિભદ્રીવૃત્તિનું ભાષાંતર ॥ अथ पञ्चमाध्ययनम् पिण्डैषणाख्यम् ॥
| પ્રથમ દેશ: | ____ अधुना पिण्डैषणाख्यमारभ्यते, अस्य चायमभिसंबन्धः-इहानन्तराध्ययने 'साधोराचारः षड्जीवनिकायगोचरः प्राय' इत्येतदुक्तम्, इह तु धर्मकाये सत्यसौ स्वस्थे सम्यक्पाल्यते, स चाहारमन्तरेण प्रायः स्वस्थो न भवति, स च सावद्येतरभेद इत्यनवद्यो | ग्राह्य इत्येतदुच्यते, उक्तं च-“से संजए समक्खाए, निरवज्जाहारि जे विऊ ।। धम्मकायट्ठिएं सम्मं, सुहजोगाण साहए ॥१॥' इत्यनेनाभिसंबन्धेनायातमिदमध्ययनं, स्म
* પિડેષણાનામક પાંચમું અધ્યયન
પ્રથમ ઉદ્દેશો | હવે પિંડેષણા નામનું પાંચમું અધ્યયન શરુ કરાય છે. આનો આ સંબંધ છે. અહીં તે ત્તિ અનન્તરઅધ્યયનમાં – ચોથા અધ્યયનમાં એ વાત કરી કે સાધુનો આચાર પ્રાયઃ
પજીવનિકાયવિષયક હોય છે.” [ આ પાંચમાં અધ્યયનમાં તો આ વાત કહેવાય છે કે જો આ ધર્મકાય સ્વસ્થ હોય :
તો આ આચાર સારી રીતે પાળી શકાય, અને તે ધર્મકાય પ્રાયઃ આહાર વિના સ્વસ્થ ન રહે. અને તે આહાર સાવદ્ય અને નિરવઘ એમ બે ભેદવાળો છે. એટલે એમાં
અનવદ્ય નિરવઘ આહાર ગ્રહણ કરવો. (ફદ તુ.. પતિ૬ચ્ચત્તે એમ અન્વય કરવો... * સાવઘથી ઈતર જુદો એટલે નિરવઘ)
કહ્યું જ છે કે “જે વિદ્વાન નિરવઘઆહારવાળો છે, સમ્યફ રીતે ધર્મકાર્યમાં રહેલો * * છે અને શુભયોગોનો સાધક છે, તે સંયત=સાધુ કહેવાયેલો છે.” (સંસારીઓનું શરીર * કર્મબંધ કરવામાં મુખ્ય નિમિત્ત બનતું હોવાથી એ કર્મકાય કહેવાય. સુસાધુઓનું શરીર છે
“E
IS વE
45
ક
=
=
=
=
=
!
%
૯