________________
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૨૨, ૨૩ ટીકાર્થ : સ્વિન્ન એટલે અગ્નિ અને પાણીના સંબંધ દ્વારા જે વસ્તુ બીજા વિકારને પમાડાયેલી હોય તે. જે એવી ન હોય તે અસ્વિન્ન. એ કાચી હોય, સચિત્ત હોય. કોલ = બદર. વેણુક વાંસકારેલા. કાસવનાલિકા શ્રીપર્ણીફલ. તિલપર્પટ પીસેલા તલમય. નીમ નીમવૃક્ષનું ફલ... અસ્વિન્ત શબ્દ બધે જ જોડવો. આ બધું અસ્વિન્ન હોય અને માટે જ કાચું હોય તો તેને વર્જવું.
तहेव चाउलं पिट्ठ, विअडं वा तत्तनिव्वुडं । तिलपिट्ठपूइपिन्नागं, आमगं
મો
પરિવન્ત્ર્ ારા
S
ગા.૨૨ તથા ચોખાનો લોટ, તપ્ત-અનિવૃત વિકટ, તિલપિષ્ટ, સર્પપખલ કાચો 5 સ્તુ વર્જવો.
य
=
X X
=
‘તદેવ'ત્તિ સૂત્રં, તથૈવ તાન્તુનું પિછું, નોટ્ટમિત્યર્થ:, વિદ વા- शुद्धोदकं तथा तप्तनिर्वृतं कथितं सत् शीतीभूतम्, तप्तानिर्वृतं वा अप्रवृत्तत्रिदण्डं, तिलपिष्टं - तिललोट्टं, ‘પ્રતિષિયાળ’ સર્વપદ્ધતમામ પરિવર્તયેવિતિ સૂત્રાર્થઃ ॥૨॥
ટીકાર્થ : ચોખાનો લોટ (શાસ્ત્રોએ જેવા પ્રકારના લોટની છૂટ આપી છે, તે સિવાયનો લોટ...) કાચો હોય તે વર્લ્ડવો. તથા વિકટ - ચોખ્ખુ પાણી ત્રણ ઉકાળાથી ઉકાળી દીધા બાદ કાળ થઈ જવાથી શીત થયેલું હોય
પાછું સચિત્ત થઈ ગયું હોય
=
जि
न
તે વર્ણવું. અથવા તો તક્ષનિવૃત્ત ને બદલે તમાનિવૃત્ત શબ્દ લો. જે પાણી તપાવેલું છે પણ અનિવૃત્ત - ત્રણ ઉકાળાવાળું નથી તે વર્જવું. (પહેલા નિવૃત શીતીભૂત = સચિત્ત જ્ઞા અર્થ કરેલો...)
न
शा
स
તથા તલનો લોટ કે સરસવનો ખોળ... આ કાચો
ના
સચિત્ત હોય તે વર્જવો.
कवि माउलिंगं च मूलगं मूलगत्तिअं । आमं असत्थपरिणयं, मणसावि न पत्थए ॥ २३ ॥
૧૧૪
=
न
‘વિવુંત્તિ સૂત્ર, ‘પિત્થ’ પિસ્થત, ‘માતૃત્તિડું ચ' વીનપૂરર્ક, ‘મૂલાં’ सपत्रजालकं ‘मूलवर्तिकां' मूलकन्दचक्कलिम् 'आमाम्' अपक्रामशस्त्रपरिणतां
>
त
ना
ગા.૨૩ કપિષ્ઠ, માતુલિંગ, મૂલગ, મૂલવર્તિકા કાચી, શસ્ત્રથી પરિણત ન થયેલી * મનથી પણ ઈચ્છવી નહિ.
य