________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ જિ . અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪-૧૪ત ચિત્તવાળા સાધુઓ પણ દૃષ્ટાન્ત છે.
એમાં સમ્યગ્દર્શનાદિ યોગોવડે જેઓ મોક્ષને સાધે તે સાધુ. જેઓ રાગદ્વેષરહિત હોય તે સમચિત્ત. પ્રશ્ન : આ સાધુઓ પણ કેમ દષ્ટાન્ત કહેવાય ? ઉત્તર : કેમકે તેઓ અહિંસાદિગુણોવાળા છે.
એજ વાત કરે છે કે સ્વનિમિતે જ રસોઈ બનાવવામાં લીન એવા ગૃહસ્થોને વિશે આ સાધુઓ પિંડપાતની = ગોચરીની ગવેષણા કરે છે. પિંપતિમ્ શબ્દ લખ્યો નથી, " એનો અધ્યાહાર કરવો.
પ્રશ્ન : તેઓ શું કરતાં કરતાં પિંડપાતની એષણા કરે છે ?
ઉત્તર : આરંભનાં અકરણથી પીડાને નહિ કરતાં તેઓ ગવેષણા કરે છે. તુ શબ્દ " | અવધારણ અર્થવાળો છે. અર્થાત્ હિંસા ન જ કરવાની પ્રવૃત્તિ સાથે તેઓ ગવેષણા કરે
It
It
45 = 5 E
આમ અનંતર અને પરંપર બંને પ્રકારનાં દષ્ટાન્ત કહ્યા.
પ્રશ્નઃ દષ્ટાન્ત આ રીતે થોડું દર્શાવાય? દષ્ટાન્તમાં તો ફર્વ, વત્ પ્રત્યયનો ઉપયોગ થતો હોય છે.
ઉત્તર ઃ આ દષ્ટાન્તને સચવનાર વાક્ય છે. દષ્ટાન્ત તો આપણે જ સુધારીને તૈયાર કરવું.] નિ તે આ પ્રમાણે અલવિવત્ |
આ સાતમો અવયવ કહેવાઈ ગયો. साम्प्रतमष्टममभिधित्सुराह
तत्थ भवे आसंका उद्दिस्स जइवि कीरए पागो । तेण र विसमं नायं वासतणा तस्स पडिसेहे ॥१४७॥
હવે આઠમા અવયવને કહેવાની ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે કે –
નિયુક્તિ-૧૪૭ ગાથાર્થ : તેમાં આશંકા થાય કે સાધુઓને પણ ઉદ્દેશીને પાક કરાય | | છે. તેથી આ દૃષ્ટાન્ત વિષમ છે. તેના પ્રતિષેધમાં વરસાદ, ઘાસ છે.
વ્યારણ્યા-તત્ર' તમન્ દૃષ્ટીને “ભવેલાશા' ગવાક્ષેપ, યથા “દિ' | है अङ्गीकृत्य 'यतीनपि' संयतानपि, अपिशब्दादपत्यादीन्यपि, 'क्रियते' निर्वय॑ते पाकः,
F =
* * *
;િ