________________
* * * Sજુ
* * * ગિર
૫
અમ દશવૈકાલિકસૂર ભાગ-૧
હજ અદય. ૧ નિયુક્તિ - ૧૪૪ 44 થાય. પણ કદિપણ એ તો શીત થતો નથી. તથા જો યાજ્ઞિકો પૂજાતા હોય તો આકાશપુષ્પની માળા વધ્યાપુત્રનાં છાતીનાં ભાગની શોભાને ધારણ કરનારી બને. T (આકાશપુષ્પ હોય જ નહિ, તો માળા શી રીતે બને ? વધ્યાનો પુત્ર હોય જ નહિ, | | તો એના વક્ષ:સ્થલની શોભાને માળા શી રીતે ધારણ કરે ?)
પણ આવું બનતું નથી.
તો જેમ આ બધું અત્યન્ત અભાવરૂપ છે. તેમ “યાજ્ઞિકો પૂજાય” એ પણ અત્યન્ત 1 અસંભવરૂપ છે એમ માનવું મને આમ હોવા છતાં કાલની દુર્ગણતાને લીધે અવિવેકીજનો થકી તે યાજ્ઞિકો કોઈપણ | ઉ રીતે પુજાય, તો પણ તેઓની મંગલ તરીકે સિદ્ધિ ન થાય. કેમકે બુદ્ધિરહિત જીવોની તો | તુ અતરૂપ વસ્તુમાં પણ તદ્રુપનાં અધ્યારોપથી પ્રવૃત્તિ થતી હોય છે. અર્થાત્ એ જડલોકો ને | અમંગલને પણ મંગલ માની પ્રવૃત્તિ કરે, પણ એટલા માત્રથી પેલી વસ્તુ મંગલ તરીકે
સિદ્ધ ન જ થાય.. ja તે આ પ્રમાણે : ને કલંકરહિતબુદ્ધિવાળાઓની પ્રવૃત્તિ જ વસ્તુની તવત્તાને જણાવનારી બને. (એટલે ને
કે “તે તે વસ્તુ તત્તધર્મવાનું છે” એવો સાચોબોધ કરાવે.) કેમકે અકલંકબુદ્ધિવાળાઓ કદિ અતથાભૂતવસ્તુમાં = અમંગલાદિરૂપ વસ્તુમાં મંગલત્વની બુદ્ધિ દ્વારા પ્રવૃત્તિ કરતાં | નથી. (પણ મંગલભૂત વસ્તુમાં જ મંગલબુદ્ધિથી પ્રવૃત્તિ કરે. એટલે તેમની પ્રવૃત્તિથી જ
નક્કી કરી શકાય કે અમુક વસ્તુ મંગલરૂપ છે.) I હવે દૈત્યનાં અને દેવનાં ઈન્દ્ર વગેરે તો સુવિશુદ્ધ બુદ્ધિવાળા છે. અને તેઓ તો 'T " અહિંસાદિ લક્ષણવાળા ધર્મને જ પૂજે છે, યજ્ઞયાગીઓને પૂજતા નથી. તેથી | " દયામરેન્દ્રાદિથી આ અહિંસાદિ ધર્મ પૂજાયેલો હોવાથી તે જ ઉત્કૃષ્ટમંગલ છે. યાજ્ઞિકો - ના નહિ, એ વાત સિદ્ધ થઈ.
- આ હેતુ + હેતુવિભક્તિનો પ્રતિષેધ કહ્યો. અર્થાત આ બેનાં વિપક્ષનો પ્રતિષેધ | કહ્યો. *. પ્રશ્ન ઃ ગાથામાં તો દેવમી ડિસેદો એમ જ લખેલું છે. એનો અર્થ તો એક - થાય હેતુ અને હેતુવિભક્તિની પ્રતિષેધ કહ્યો. “આ બેનાં વિપક્ષનો પ્રતિષેધ કહ્યો.” * એવો અર્થ શી રીતે કરાય ? વિપક્ષ શબ્દ તો છે જ નહિ.' છે. ઉત્તર : વિપક્ષ શબ્દ અહીં કહ્યો નથી, તો પણ પ્રકરણ- વિષય પ્રમાણે એ શબ્દ છે
[E
૫
બ