________________
આમ દશવૈકાલિકસૂટા ભાગ-૧ જિ . અદય. ૧ નિયંતિ - ૧૧૦ છેકહીને પછી કહ્યું છે કે “આ છ પ્રકારનો ભાવલોક છે.” એટલે કે ઔદયિક વગેરે ભાવો (6 આ જ ભાવલોકરૂપ છે, કેમકે એ લોક્યમાન = દશ્યમાન છે.
આમ આ પ્રમાણે અનેક અર્થોમાં વર્તનાર ભાવશબ્દ અહીં ઔદયિકાદિ ભાવોમાં * વર્તનારો જ ગ્રહણ કરાયેલો છે. અર્થાત્ ભાવ એટલે ઔદયિકાદિ ભાવ.
ભવનં- થવું એટલે ભાવ. અથવા તો જેને વિશે (ગતિ વગેરે પદાર્થો) થાય તે ભાવ. કર્મવિપાકરૂપ ભાવ હોતે છ વિહંગમ બે પ્રકારનો છે. વિહંગમશબ્દનો અર્થ Iઆગળ કહીશું,
પુનઃ શબ્દ વિશેષપદાર્થ દર્શાવવામાં છે. તે વિશેષપદાર્થ એ છે કે પૂર્વનાં જીવ " કરતાં આ અત્યન્ત અન્ય જ જીવ નથી. એટલે કે આ વિહંગમરૂપ અન્યજીવ મનુષ્યાદિરૂપ ન પૂર્વજીવ કરતાં એકાન્ત જુદો નથી. પરંતુ તે મનુષ્યજીવ જ વિહંગમજીવરૂપ બન્યો છે અને તું
તે જ પુદ્ગલો તથાભૂત = વિહંગમશરીરરૂપ બન્યા છે... આ વિશેષપદાર્થને પુનઃ શબ્દ | દર્શાવે છે.
હવે એ બે ભેદો દર્શાવે છે. ગુણ એટલે અન્વર્થ - વ્યુત્પત્તિઅર્થ. સંજ્ઞા પારિભાષિકી હોય છે. અર્થાત્ રૂઢ થયેલી હોય છે.
અહીં સિદ્ધિ શબ્દ સંબંધનો વાચક છે. ત્તિ લોકમાં પણ જ્યારે “દ્ધિMવત” એમ બોલાય છે, ત્યારે ત્યાં એવી જ પ્રતીતિ ઝિ, તે થાય છે કે “ઈષ્ટ અર્થનો સંબંધ થાઓ. ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ થાઓ.” ના આ ગુણ સંજ્ઞાસિદ્ધિ રૂપ હેતુથી વિહંગમ બે પ્રકારે છે. આશય એ છે કે જાણે - અન્તર્થસંબંધથી તથા યદચ્છાભિધાનનાં યોગથી (ઈચ્છા પ્રમાણે કરાયેલા નામ કથનથી) : ન વિહંગમ બે પ્રકારે છે. 3 પ્રશ્ન : જો આ રીતે હોય, તો પછી વિથ એ શબ્દ લખવાની જરૂર નથી. કેમકે રા ITUસંજ્ઞાસિચ્યા આ શબ્દ દ્વારા જ દ્વિવિધતા જણાઈ જાય છે. છે. ઉત્તર : ના. તિવિથ શબ્દ લખવાનું પ્રયોજન એ છે કે એનાથી એમ જણાવવું છે કે » કે આ જ પ્રકારે અહીં વિહંગમની દ્વિવિધતા છે. “આગમથી ભાવવિહંગમ અને કે નોઆગમથી ભાવવિહંગમ.” એ રીતે દ્વિવિધતા નથી.
तत्र 'यथोद्देशं निर्देश' इति न्यायमाश्रित्य गुणसिद्ध्या यो