SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ SC 1 -- ૩, ૫ દશવૈકાલિકસૂમ ભાગ-૧ : ના અધ્ય. ૧ નિયુક્તિ મંગલગાટા ક ॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ ' દશવૈકાલિકસૂત્રમ્ | | મન છે श्रीमद्भद्रबाहुविरचितनियुक्तियुतं, श्रीमच्छय्यम्भवसूरिवर्यविहितं, ___ श्रीहरिभद्रसूरिकृतबृहवृत्तियुतं | શ્રી રવૈઋત્નિમ્ | जयति विजितान्यतेजाः सुरासुराधीशसेवितः श्रीमान् । विमलस्त्रासविरहितस्त्रिलोकचिन्तामणिर्वीरः ॥१॥ __इहार्थतोऽर्हत्प्रणीतस्य सूत्रतो गणधरोपनिबद्धपूर्वगतोद्धृतस्य शारीरमानसादि। कटुकदुःखसंतानविनाशहेतोर्दशकालिकाभिधानस्य शास्त्रस्यातिसूक्ष्ममहार्थगोचरस्य ચાડ્યા પ્રહૂયતે– . ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીવિરચિતનિયુક્તિયુત, સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિવિરચિતવૃત્તિયુત, ચતુર્દશપૂર્વધર શ્રીશäભવસૂરિકૃત, દશવૈકાલિકસૂત્ર ઉપર શબ્દશઃ વિસ્તૃત ગુજરાતીવિવેચન દ્રુમપુષ્પિકાનામનું પ્રથમ અધ્યયન વિશેષકરીને જિતાયેલા છે અન્યકતીર્થિકોનાં તેજ જેનાવડે એવા, દેવો અને મ ન દાનવોના સ્વામીઓવડે સેવાયેલા, શ્રીમાન, નિર્મળ, ત્રાસરહિત, ત્રણલોકમાં ના ચિંતામણિરત્ન સમાન વીર જય પામે છે. [૧] અહીં દશવૈકાલિક નામના શાસ્ત્રની વ્યાખ્યા શરુ કરાય છે. (એ દશવૈકાલિક શાસ્ત્ર કેવું છે ? એના વિશેષણો ટીકામાં દર્શાવ્યા છે કે, અર્થની છે . અપેક્ષાએ અરિહંતો વડે કહેવાયેલ, સૂત્રની અપેક્ષાએ ગણધરોવડે ગૂંથાયેલા પૂર્વગત- . પૂર્વોમાંથી ઉદ્ધારાયેલ, શારીરિક અને માનસિક કડવાદુઃખોની પરંપરાનો વિનાશ કરવામાં ( કારણભૂત, અતિસૂક્ષ્મ અને મોટા અર્થો એ છે વિષય જેનો એવા આ દશવૈકાલિકસૂત્રની " 5 વ્યાખ્યા પ્રારંભાય છે. (અરિહંતોએ જ દશવૈકાલિકના બધા અર્થો પ્રરૂપેલા છે. એટલે આ
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy