________________
ગાથામાં હ્રાને શબ્દ લખેલ છે, અહીં પણ આ પ્રમાણે સમજી લેવું કે કાલથી અપાય તે કાલાપાય અથવા તો કાલ પોતે જ અપાયનું કારણ હોવાથી અપાય કહેવાય. અહીં પણ ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક અમે કહીશું.
न આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહેવાઈ ગયો.
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૫૬
તેમાં- ક્ષેત્રાપાયમાં ઉદાહરણ એ છે દશારસમુદાયનું પશ્ચિમદિશામાં અપસર્પણ થયું. આનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આગળ કહીશું.
દ્વૈપાયનઋષિ કાલાપાયમાં દૃષ્ટાન્ત છે.
હવે ભાવાર્થ કહેવાય છે.
ક્ષેત્રપાયનું ઉદાહરણ આપવાનું છે. દશારો એટલે હિરવંશનાં રાજાઓ. આમાં ઘણી મોટીકથા છે. હિરવંશમાં એ આખી કથા બતાવી છે અહીં તો જેટલું ઉપયોગી છે એટલું જ કહીએ છીએ કે કંસ મરાયો ત્યારે “આ ક્ષેત્ર અપાયવાળું છે” એમ વિચારી જરાસંઘરાજાનાં ભયથી દશારવર્ગ મથુરામાંથી નીકળીને દ્વારકા નગરીમાં ગયો. (કંસ તે જરાસંઘનો જમાઈ હતો.)
शा
ઉત્તર ઃ પ્રકૃતની યોજના તો નિર્યુક્તિકાર જ કરશે. અકાળે જ અમારે પ્રયાસ કરીને નિ શું કામ છે ?
न
કાલાપાયમાં ઉદાહરણ આ પ્રમાણે છે કે “કૃષ્ણ વડે પુછાયેલા ભગવાન અરિષ્ટનેમિએ જણાવ્યું કે “બાર વર્ષ પછી દ્વૈપાયન દ્વારા દ્વારવતી વિનાશ થશે.”
દ્વારકાનગરીનો
य
त
(પ્રશ્ન : આમાં મથુરાક્ષેત્ર ક્ષેત્રાપાય બન્યું એ તો બરાબર પણ પ્રસ્તુતમાં એનો અર્થ “ શું જોડવાનો ?)
=
.9
भावावाए उदाहरणं खमओ एगो खमओ चेल्लएण समं भिक्खायरियं गओ, तेण तत्थ मंडुक्क लिया मारिआ, चिल्लएण भणिअं -मंडुक्क लिआ तए मारिआ, खवगो भइ
*
૧૪૮
Br
य
આ વાત ઉદ્યોતતરા નગરીમાં રહેલા દ્વૈપાયનપરિવ્રાજકે પરંપરાએ સાંભળી. એ સાંભળીને “હું નગ૨નો વિનાશ કરનારો ન બનું એ માટે ૧૨ વર્ષની કાલમર્યાદા સુધી અન્યસ્થાને જતો રહું” એમ વિચારીને ઉત્તરાપથમાં જતો રહ્યો. એ પછી કાલનાં પ્રમાણને સમ્યક્ રીતે જાણ્યા વિના બારમે જ વર્ષે પાછો આવી ગયો. કુમારોએ એને પરેશાન કર્યો. નિયાણું કરીને એ દેવ તરીકે ઉત્પન્ન થયો. અને તેના દ્વારા નગરી ઉપર અપાય થયો. ખરેખર જિન વડે ભાષિત વસ્તુ ખોટી ન જ પડે.
शा
FF