SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ पंचतीसइमं वेयणापयं दव्वाइवेदणा-सारीराइवेदणा-साताइवेदणा-दुक्खाइवेदणा दारं વેદે છે, જ્યારે ક્રેઈ મહાઋદ્ધિવાળો, તેની જાતનો કે અન્ય જાતિનો દેવ કોપના આવેશથી વિરૂપ દૃષ્ટિવડે જોતો શરીરમાં સંતાપ ઉત્પન્ન કરે છે, જેમાં પ્રથમ થયેલા ઈશાનેન્દ્ર બલીચંચા રાજધાનીમાં વસતા અસુરકુમારોને સંતાપ ઉત્પન્ન કર્યો હતો. અથવા બીજી રીતે તેવા પ્રકારના ઉષ્ણ પુદ્ગલોના સંબન્ધથી ઉષ્ણ વેદનાનો અનુભવ કરતા જાણવા. જ્યારે જુદા જુદા અવયવમાં શીત પુદ્ગલોનો અને ઉષ્ણ પુદ્ગલોનો સંબન્ધ થાય ત્યારે શીતોષ્ણ વેદનાનો અનુભવ કરે છે. (૦)–ઉપયોગ જીવોને તેવા પ્રકારના સ્વભાવથી અનુક્રમે હોય છે, તો અહીં શીત અને ઉષ્ણ વેદનાનો અનુભવ એક સાથે કેમ કહો છો? (ઉ0)–અહીં પણ વેદનાનો અનુભવ તેવા પ્રકારના જીવસ્વભાવથી અનુક્રમે જ થાય છે. કેવળ શીત અને ઉષ્ણ વેદનાના કારણભૂત પુદ્ગલોનો સંબન્ધ એક કાળે થાય છે, માટે સૂક્ષ્મ અને જલદી થવાના સ્વભાવવાળા ઉપયોગના ક્રમની અપેક્ષા કર્યા સિવાય જે પ્રમાણે તેઓ એક કાળે વેદતા હોય એમ માને છે તે પ્રમાણે પ્રતિપાદન કરેલું છે, તેમાં કોઇ પ્રકારનો દોષ નથી. કારણ सूत्र सामान्यपणे प्रवृत्त थयेसुंछ. एवं जाव वेमाणिया' से प्रभारी सुरकुमारोने या प्रभारी वैमानिओ सुधी सूत्र .ते આ પ્રમાણે—“હે ભગવન્!પૃથિવીકાયિકો શું શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદે છે? હે ગૌતમ! શીત વેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે, અને શીતોષ્ણ વેદના પણ વેદે છે'. ઇત્યાદિ. તેમાં પૃથિવીકાયિકાદિ મનુષ્ય પર્યન્ત હિમાદિના પડવાથી શીત વેદનાનો અનુભવ કરે છે. અગ્નિ વગેરેના સંબન્ધમાં ઉષ્ણ વેદનાનો અને જુદા જુદા અવયવમાં શીત અને ઉષ્ણ પુદ્ગલોના સંબંધમાં શીતોષ્ણ વેદનાનો અનુભવ કરે છે. બન્નર જ્યોતિષ્ક અને વૈમાનિકો અસુરકુમારની પેઠે વિચારવા. / /૬૮૮ || दव्वाइवेदणा दारं ।। कतिविहा णं भंते! वेदणा पन्नत्ता? गोयमा! चउव्विहा वेदणा पन्नत्ता, तं जहा--दव्वतो खेत्ततो कालतो भावतो। णेरइया णं भंते! किं दव्वतो वेदणं वेदेति, जाव किं भावतो वेदणं वेदेति? गोयमा दव्वओ वि वेदणं वेदेति, जाव भावओ वि वेदणं वेदेति, एवं जाव वेमाणिया। ||सारीराइवेदणा दारं ।।। कतिविहा णं भंते! वेदणा पन्नत्ता? गोयमा! तिविहा वेदणा पन्नत्ता, तं जहा--सारीरा, माणसा, सारीरमाणसा। णेरंइया णं भते। किं सारीरं वेदणं वेदेति, माणसं वेयणं वेदेति, सारीरमाणसं वेदणं वेदेति? गोयमा। सारीरंपि वेदणं वेदेति, माणसंपि वेदणं वेदेति, सारीरमाणसंपि वेदणं वेदेति। एवं जाव वेमाणिया, णवरं एगिंदियाविगलिंदिया सारीरं वेदणं वेदेति, णो माणसं वेदणं वेदेति, णो सारीरमाणसं वेदणं वेदेति। ||साताइवेदणा दारं ।। कतिविहा णं भंते! वेयणा पन्नत्ता? गोयमा! तिविहा वेयणा पन्नत्ता, तं जहा-साता, असाता, सातासाता। णेरइया णं भंते! किं सायं वेदणं वेदेति, असातं वेदणं वेति, सायासायं वेदणं वेदेति? गोयमा! तिविहंपि वेदणं वेदेति, एवं सव्वजीवा जाव वेमाणिया। || दुक्रवाइवेदणा दारं || कतिविहा णं भंते! वेदणा पन्नत्ता? गोयमा! तिविहा वेदणा पन्नत्ता, तं जहा--दुक्खा, सुहा, अदुक्खमसुहा। गेरइया णं भंते! किं दुक्खं वेदणं वेदेति० पुच्छा। गोयमा! दुक्खं पि वेदणं वेदेति, सुहं पि वेदणं वेदेति, अदुक्खमसुहं पि वेदणं वेदेति, एव जाव वेमाणिया ।।सू०-३।।६८९।। .328
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy