SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ चउत्तीसइमं परियारणापयं चउवीसदंडएसु अज्झवसाण-सम्मत्ताभिगम परियारणा दारं (ઉ૦)આ સંબન્ધુ આવશ્યકની પ્રથમ પીઠિકામાં અવધિજ્ઞાનના અધિકારમાં કહ્યું છે—“સંવેન્ગ જમ્મ∞ થોળયં પતિયં” એનો આ અર્થ છે—કાર્યણશ૨ી૨ દ્રવ્યોને જોતો ક્ષેત્રથી લોકના સંખ્યાતા ભાગોને જુએ છે અને કાળથી કંઇક ન્યૂન પલ્યોપમ સુધી જુએ છે. અનુત્તર દેવો તો સંપૂર્ણ લોકનાડી દેખે છે, કારણ કે ‘સંમિત્રોનાડિ પાસંતિ અનુત્તરા લેવા' એવું શાસ્ત્રનું વચન છે. તેથી મન વડે ભક્ષણ કરવા લાયક આહારના પરિણામને યોગ્ય પુદ્ગલોને પણ જાણે છે, આ સંબન્ધુ મૂલ ટીકાકાર કહે છે કે “તે જ્ઞાનન્તિ, પશ્યન્તિ આહારયન્તિ ૬, વિશુદ્ધત્વાવષેરિન્દ્રિયવિષય વાતિવિશુદ્ધત્વાત્ પશ્યન્ત્યપિ" ઇતિ— તેઓ જાણે છે, દેખે છે અને આહાર કરે છે, કારણ કે તેઓનું અવધિજ્ઞાન વિશુદ્ધ છે અને ઇન્દ્રિયોનો વિષય અતિવિશુદ્ધ હોવાથી દેખે પણ છે. અહીં ઇન્દ્રિય વિષય ઇન્દ્રિયોનું સામર્થ્ય જાણવું. ઉપસંહાર વાક્ય પ્રસિદ્ધ છે. II૩II૬૮૦ા || ચડવીસવંડાણુ ભાવસાળ વારં || रइयाणं भंते केवतिया अज्झवसाणा पन्नत्ता ? गोयमा ! असंखेज्जा अज्झवसाणा पन्नत्ता। ते णं भंते! किं पसत्था अपसत्था? गोयमा ! पसत्था वि अपसत्था वि, एवं जाव वेमाणियाणं । || સન્મત્તામિનન વારં || रइया णं भंते! किं सम्मत्ताभिगमी, मिच्छत्ताभिगमी, सम्मामिच्छत्ताभिगमी ? गोयमा ! सम्मत्ताभिगमी वि, मिच्छत्ताभिगमी वि, सम्मामिच्छत्ताभिगमी वि, एवं जाव वेमाणिया । णवरं एगिंदिय-विगलिंदिया णो सम्मत्ताभिगमी, मिच्छत्ताभिगमी, णो सम्मामिच्छत्ताभिगमी । सू० - ४ । ।६८१ ।। (મૂળ) હે ભગવન્! નૈયિકોને કેટલા અધ્યવસાયો કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યાતા અધ્યવસાયો કહ્યા છે. હે ભગવન્! તે પ્રશસ્તશુભ છે કે અપ્રશસ્તઅશુભ છે? હે ગૌતમ! પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્!નૈયિકો સમ્યક્ત્વાધિગામી—સમ્યક્ત્વની પ્રાપ્તિવાળા હોય છે, મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે અને સભ્યગ્મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે? હે ગૌતમ! તેઓ સમ્યક્ત્વની પ્રાપ્તિવાળા હોય છે, મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે. અને સમિથ્યાત્વની પ્રાપ્તિવાળા પણ હોય છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી પણ કહેવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો સમ્યક્ત્વની પ્રાપ્તિવાળા નથી. સમ્યમિથ્યાત્વની પ્રાપ્તિવાળા નથી. પણ મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે. ૪૬૮૧૫ (ટી૦) અધ્યવસાયના વિચારમાં પ્રત્યેક નૈરયિકાદિને અસંખ્યાતા અધ્યવસાયો હોય છે, કારણ કે તેઓને પ્રતિસમય ઘણું કરી ભિન્ન ભિન્ન અધ્યવસાય હોય છે. હવે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિનો વિચાર કરે છે—‘નેફ્યા નું મંતે'! ઇત્યાદિ. “હે ભગવન્! નૈરયિકો શું સમ્યક્ત્વાધિગામી-સમ્યક્ત્વની પ્રાપ્તિવાળા, એ પ્રમાણે મિથ્યાત્વાધિગામી-મિથ્યાત્વની પ્રાપ્તિવાળા કે સભ્યમિથ્યાત્વાધિગામી–સમ્યક્ત્વમિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે? ભગવાન કહે છે–‘હે ગૌતમ’! ઇત્યાદિ સુગમ છે. કારણ કે ત્રણે પ્રકારની પ્રાપ્તિનો યથાયોગ પણે સંભવ છે. એ પ્રમાણે નૈરયિક સંબન્ધે પાઠ વડે નિરન્તર વૈમાનિકો સુધી કહેવું. પરંતુ કેટલાએક એકેન્દ્રિયોને અને વિકલેન્દ્રિયોને સાસ્વાદન સમ્યક્ત્વ પણ હોય છે તો પણ તેઓ મિથ્યાત્વને સન્મુખ હોવાથી સમ્યક્ત્વ છતાં પણ તેની સૂત્રકા૨ે વિવક્ષા કરી નથી. II૪૬૮૧૫ || વરિયારના વારં || देवा णं भंते किं सदेवीया सपरियारा, सदेवीया अपरियारा, अदेवीया सपरियारा, अदेवीया अपरियारा ? गोयमा ! अत्थेगइया देवा सदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेविया अपरियारा, णो चेव णं देवा सदेवीया अपरियारा । से केणट्टेणं भंते! एवं वुच्चति-' अत्थेगइया देवा सदेवीया सपरिचारा, तं चेव जाव नो चेव णं देवा सदेवीया अपरियारा ? गोयमा ! भवणपति-वाणमंतर - जोतिस 318
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy