SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ चउत्तीसइमं परियारणापयं चउविसदंडएसु आहाराभोगणा-पोग्गलजाणणा-दारं श्री प्रज्ञापना सूत्र भाग २ જ્યોતિષ્ક અને વૈમાનિકો અસુરકુમારની પેઠે કહેવા. એટલે અસુરકુમારોની પેઠે વન્તરાદિને પણ પૂર્વે વિદુર્વણા અને પછી પરિચારણા કહેવી. કારણ કે બધાય દેવોનો તેવા પ્રકારનો સ્વભાવ છે. મૂલટીકામાં કહ્યું છે કે “પુત્ર વિશ્વ વસ્તુ પછી પરિવાર સુરIિIM સાગ પુષ્યપરિવાર ૩૫છા વિશ્વય” પૂર્વે વિદુર્વણા અને પછી પરિચારણા બધા દેવોને હોય છે અને બાકીનાને પૂર્વે પરિચારણા અને પછી વિદુર્વણા હોય છે. રા૬િ૭૯ો || રવિરવિંડસુ આદિરામોવાળા-પોનિનાઈIT-તાર II. णेरइया णं भंते! आहारे किं आभोगणिव्वत्तिए,अणाभोगणिव्वत्तिए? गोयमा! आभोगणिव्वत्तिए विअणाभोगणिव्वत्तिए वि। एवं असुरकुमाराणंजाव वेमाणियाणं,णवरं एगिदियाणं णो आभोगणिव्वत्तिए, अणाभोगणिव्वत्तिए। णेरइया . णं भंते! जे पोग्गले आहारत्ताए गेण्हति ते किंजाणंति पासंति आहारेंति, उयाह ण जाणंति ण पासंति आहारैति? गोयमा! ण जाणंति ण पासंति आहारेंति, एवं जाव तेइंदिया। चउरिदियाणं पुच्छा। गोयमा! अत्थेगइया ण जाणंति पासंति आहारैति, अत्थेगइया ण जाणंति ण पासंति आहारेंति। पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! अत्थेगइया जाणंति पासंति आहारेंति १, अत्थेगइया जाणंति ण पासंति आहारेंति २, अत्थेगइया ण जाणंति पासंति आहारेंति ३, अत्थेगतिया ण जाणंति ण पासंति आहारेंति ४ एवं [जाव] मणुस्साण वि। वाणमंतर जोतिसिया जहा णेरइया। वेमाणियाणं पुच्छा। गोयमा! अत्थेगइया जाणंति पासंति आहारेंति, अत्थेगइया ण जाणंति ण पासंति आहारेंति। से केणटेणं भंते! एवं वुच्चति- ["वेमाणिया] अत्थेगइया जाणंति पासंति आहारेंति, अत्थेगइया ण जाणंति ण पासंति आहारैति'? गोयमा! वेमाणिया दुविहा पन्नत्ता, तं जहामाइमिच्छद्दिट्ठिउववन्नगा य अमाइसम्मद्दिट्ठिउववन्नगा य, एवं जहा इंदियउद्देसए पढमे भणियंतहा भाणियव्वं, નાવ તે તેvi કોય પર્વ વૃષ્યતિ સુ-રૂપા૬૮|| (મૂળ) હે ભગવન્! નરયિકોને આહાર શું આભોગનિવર્તિત ઈચ્છાપૂર્વક હોય છે કે અનાભોગનિવર્તિત—ઈચ્છા સિવાય હોય છે? હે ગૌતમ! આભોગનિવર્તિત પણ હોય છે અને અનાભોગનિવર્તિત પણ હોય છે. એ પ્રમાણે અસુરકુમારો યાવત્, વૈમાનિકોને જાણવું. પરન્તુ એકેન્દ્રિયોને આભોગનિવર્તિત—ઈચ્છા પૂર્વક આહાર હોતો નથી, પણ અનાભોગનિવર્તિત આહાર હોય છે. હે ભગવન્! નરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે શું જાણે છે, દેખે છે અને તેનો આહાર કરે છે, અથવા જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે? હે ગૌતમ!તેઓ જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. એ પ્રમાણે તે ઇન્દ્રિયો સુધી જાણવું. ચઉરિન્દ્રિયો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! કેટલાએક જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે, અને કેટલાએક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ! ૧ કેટલાએક જાણે છે, દેખે છે અને આહાર કરે છે. ૨ કેટલાએક જાણે છે દેખતા નથી અને આહાર કરે છે. ૩ કેટલાએક જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે. ૪ કેટલાએક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. એ પ્રમાણે મનુષ્યોને પણ કહેવું. વ્યર અને જ્યોતિષ્કો નરયિકોની પેઠે જાણવા. વૈમાનિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! ૧ કેટલાએક જાણે છે, દેખે છે અને આહાર કરે છે, અને કેટલાએક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “વૈમાનિકો કેટલાએક જાણે છે. દેખે છે અને આહાર કરે છે અને કેટલાએક જાણતા નથી દેખતા નથી અને આહાર કરે છે? હે ગૌતમ! વૈમાનિકો બે પ્રકારના છે, તે આ પ્રમાણે—માયી મિથ્યાદૃષ્ટી ઉત્પન્ન થયેલા અને અમાયી સમ્યગ્દષ્ટી ઉત્પન્ન થયેલા. એ પ્રમાણે જેમ પ્રથમ ઇન્દ્રિય ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે કહેવું. યાવત્ એ કારણથી હે ગૌતમ! હું એમ કહું છું. ///૬૮oll 315
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy