SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ चउत्तीसइमं परियारणापयं अत्थाहिगार परूवणं चउवीसदंडएसु अणंतराहारदारं || ચત્તીસÉ રિયારબાવયં || || અત્યાદિનાર પરુવળ || अणंतरायाहारे १, आहारा भोगणाइ य २ । पोग्गला नेव जाणंति ३, अज्झवसाणा ४ य आहिया ।। सम्मत्तस्स अभिगमे ५ तत्तो परियारणा ६ य बोद्धव्वा । काए फासे रूवे सद्दे य मणे य अप्पबहुं ७ | सू० - १ ।। ६७८ ।। श्री प्रज्ञापना सूत्र भाग २ ચોત્રીશમું પ્રવીચાર પદ (મૂ૦) ૧ અનન્તરાગત આહારક-ઉત્પત્તિ સમયે તુરત આહાર કરનાર, ૨ આહાર વિષે આભોગ અને અનાભોગપણું, ૩ આહારપણે ગ્રહણ કરેલા પુદ્ગલો જાણતા નથી વગેરે, ૪ અધ્યવસાયોનું કથન, ૫ સમ્યક્ત્વની પ્રાપ્તિ, ૬ તે પછી કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન સંબન્ધ પરિચારણા–વિષયોપભોગ અને ૭ તેઓનું અલ્પબહુત્વ-એ સાત અધિકારો ચોત્રીશમાં પદમાં કહેવાના છે. ।।૧।।૬૭૮ (ટી) એ પ્રમાણે તેત્રીશમું પદ કહ્યું, હવે ચોત્રીશમા પદનો પ્રારંભ કરાય છે, તેનો સમ્બન્ધ આ પ્રમાણે છે—પૂર્વેના પદમાં જ્ઞાનના પરિણામ વિશેષરૂપ અવધિજ્ઞાન સંબન્ધે કહ્યું, અને અહીં પરિણામના સમાનપણાથી વેદના પરિણામવિશેષરૂપ પ્રવીચાર કહેવાય છે. તેમાં સર્વ વક્તવ્યતાનો સંગ્રહ કરનાર આ બે ગાથા – અનંતરાળયાહારે' ઇત્યાદિ. પ્રથમ અનન્તરાગ આહારક–અનન્તરઉત્પત્તિ સમયે તુરત જ એક પણ સમયના અન્તર સિવાય આહાર કરનાર નૈરયિકાદિ કહેવા યોગ્ય છે. ૨ ત્યારપછી ‘મહારે મોયળારૂ 7 '—આહાર વિષે આભોગના-આભોગપણું, ઇચ્છાપૂર્વક આહાર ગ્રહણ કરવો, આદિ શબ્દથી આહારને વિષે અનાભોગપણું એટલે અનાભોગપણે આહાર ગ્રહણ કરવા સંબન્ધુ કહેવા યોગ્ય છે. જેમકે હે ભગવન્! નૈરિયકોને આહાર આભોગનિર્વર્તિત–ઇચ્છાપૂર્વક હોય છે કે અનાભોગનિર્વર્તિત–ઇચ્છા સિવાય હોય છે–ઇત્યાદિ. ૩ તથા ‘પોળના નેવ બાળતિ' ઇતિ–નૈરયિકો આહારપણે ગ્રહણ કરેલા પુદ્ગલો જાણતા નથી-ઇત્યાદિ ચોવીશ દંડકના અનુક્રમથી કહેવા યોગ્ય છે. જે ‘અાવસાળા ય આદિયા' ત્યારપછી નૈરયિકાદિના અનુક્રમે અધ્યવસાયો કહેલા છે. સૂત્રમાં પુંલિગનો નિર્દેશ પ્રાકૃત હોવાથી થયો છે. ‘વ’ શબ્દ પૂર્વની અપેક્ષાએ સમુચ્ચયના અર્થમાં છે ૫ ત્યારપછી ‘સમ્મત્તÆ અહિ।મે' સમ્યક્ત્વની પ્રાપ્તિ ચોવીશ દંડકના ક્રમથી વિચારવા યોગ્ય છે. ૬ ‘તો’ત્યારપછી એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિના પ્રતિપાદનના પછી કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વિષે પરિચારણા કહેવા યોગ્ય છે ૭ તે પછી કાયપ્રવિચારાદિનું ‘અળવજ્જુ’–અલ્પબહુ–એ ભાવ પ્રધાન નિર્દેશ હોવાથી અલ્પબહુત્વ કહેવા યોગ્ય છે. ।।૧।।૬૭૮ || ઘડવીરાવંડસુ બળતરાઠારવાર || रइया णं भंते! अणंतराहारा, ततो निव्वत्तणया, ततो परियाइयणया, ततो परिणामणया ततो परियारणया, ततो पच्छा विठव्वणया? हंता ! गोयमा ! णेरइया णं अणंतराहारा, तओ णिव्वत्तणया, ततो परियादियणता, तओ परिणामणया, तओ परियारणया, तओ पच्छा विउव्वणया । असुरकुमारा णं भंते! अणंतराहारा, ततो णिव्वत्तणया, ततो परियाइयणया, तओ परिणामणया, तओ विउव्वणया, तओ पच्छा परियारणया? हंता! गोयमा ! असुरकुमारा अणंतराहारा, तओ णिव्वत्तणया, जाव तओ पच्छा परियारणया, एवं जाव थणियकुमारा । पुढविक्काइया णं भंते! अणंतराहारा, ततो णिव्वत्तणया, तओ परियाइयणया, तओ परिणामणया य, तओ परियारणया, ततो विउव्वणया? हंता! गोयमा ! तं चैव जाव परियारणया, णो चेव णं विउव्वणया । एवं जाव चउरिंदिया, णवरं वाउक्काइया पंचिंदियतिरिक्खजोणिया मणूसा य जहा णेरइया, वाणमंतर - जोतिसिय-वेमाणिया जहा असुरकुमारा TIR॰-૨||૬૭૧|| 313
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy