SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ तेत्तीसइमं ओहिपयं ओहि अब्भिंतर-बाहिर दारं श्री प्रज्ञापना सूत्र भाग २ છે કે–“નાના-IIો તિરિયમથુ; મચ્છી સયંપૂરમને ત્રા ત વર્ષ નિસિદ્ધ ત પુળ તર્યાપ હોન્નાહિતા" જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં મલ્યો અનેક પ્રકારના આકારવાળા હોય છે તેમ તિર્યંચ અને મનુષ્યોમાં અવધિ અનેક આકારવાળું છે. તે મસ્યોમાં વલયનો આકાર નિષેધ્યો છે, પરન્તુ તેનો તો તે આકાર પણ હોય છે. બન્નરોને પટની આકૃતિવાળું અવધિ છે. પટહ વાઘવિશેષ છે, જેને ઢોલ કહેવામાં આવે છે. તે કંઈક લાંબો અને ઉપર તથા નીચે સરખા પ્રમાણવાળો છે. જ્યોતિષ્કદેવોનું અવધિ ઝાલરના આકાર જેવું છે. ઝાલર એટલે ચામડાથી મઢેલ, વિસ્તીર્ણ અને વલયના આકાર જેવી વારિત્ર વિશેષરૂપ અમુક દેશમાં પ્રસિદ્ધ છે. સૌધર્મદેવથી માંડી અચુત સુધીના દેવોને અવધિનું મૃદંગના આકારવાળું સંસ્થાન છે. મૃદંગ વાઘ વિશેષ છે, અને તે નીચે વિસ્તીર્ણ અને ઉપર સંકુચિત સુપ્રસિદ્ધ છે. રૈવયક દેવોને અવધિનો આકાર ગુંથેલા પુષ્પની શિખા સહિત ચંગેરીના જેવો છે. અનુત્તરૌપપાતિક દેવોને કન્યાનો ચાલક જેનો બીજો પર્યાય છે એવા જવનાલકના આકાર જેવું છે. તપ્રાકારાદિનું આ વ્યાખ્યાન ભાષ્યકાર કરે છે– "तप्पेण समागारो तप्पागारो स चाययत्तंसो। उद्धायतो उ पल्लो उवरि च स किंचि संखित्तो ॥१॥ नच्चायतो समोविय पडहो हेट्ठोवरि पईतो सो। चम्मावणद्धविच्छिन्नवलयरूवा उ झल्लरिया ॥२॥ उद्धायओ मुइंगो हेट्ठा रुंदो तहोवरिं तणुओ। पुप्फसिहावलिरइया चंगेरि पुप्फचंगेरी ॥३॥ . નવનાનગોરિ મન ૩૦મો સર્જવુમો મારીણા” fiાત્રાપાના સમાન આકાર છે જેનો તે તપ્રાકાર કહેવાય છે. તે ત્રાપો લાંબો અને ત્રિકોણ હોય છે. પાલો ઉભો લાંબો અને ઉપર કાંઈક સાંકડો હોય છે. અત્યંત લાંબો નહિ અને નીચે અને ઉપર સરખો એવો પટ પ્રસિદ્ધ છે. ચામડા વડે મઢેલી વિસ્તીર્ણ અને ગોળાકાર ઝાલર કહેવાય છે. ઊભો લાંબો નીચે વિસ્તારવાળો અને ઉપર સાંકડો મૃદંગ છે. પુષ્પની માળા વડે શિખા સહિત ભરેલી પુષ્પગંગેરી કહેવાય છે. ઉભો કુમારિકાનો સરકંચુકએ જવનાલક કહેવાય છે.” આ સંસ્થાનોનો પ્રતિપાદન કરવા વડે આ બાબત જણાવેલી છે કે ભવનપતિ અને વ્યન્તરોને ઉપર અધિક અવધિજ્ઞાન હોય છે. વૈમાનિકોને નીચે અને જ્યોતિષ્કો અને નારકોને તીરછું વધારે અવધિજ્ઞાન હોય છે. તથા મનુષ્યો અને તિર્યંચોને વિચિત્ર અવધિજ્ઞાન હોય છે. આ સંબન્ધ કહ્યું છે કે- “અવાવરૂવાયરામાં ૩ä વહુનો મરો ર લેસાઈ નારીનોસયા તિર્ષિ મોરાતિગો વિરો". ભવનપતિ અનેવ્યન્તરને ઊર્ધ્વ,બાકીનાને નીચે, નારક અને જ્યોતિષ્ઠોને તીર બહુ અવધિ હોય છે. તથા ઔદારિકાવધિજ્ઞાન-તિર્યંચ અને મનુષ્ય સંબંધી વિચિત્ર હોય છે. II૬/૬૭૪ || ગોહિ નહિંતર-વાફિરવાર || णेरइयाणं भेते! ओहीस्स किं अंतो, बाहिं? गोयमा! अंतो, णो बाहिं, एवंजाव थणियकुमारा। पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! णो अंतो, बाहिं। मणूसाणं पुच्छा। गोयमा! अंतो वि बाहिं पि। वाणमंतर-जोइसिय-वेमाणियाणं નદા ફયા" સૂ૦-૭નાગ્યા (મૂળ) હે ભગવન્!નરયિકો અવધિજ્ઞાનના અત્તર-મધ્યવર્તી હોય છે કે બહાર હોય છે? હે ગૌતમ!તેઓ અન્તઃ-મધ્યવર્તી હોય છે, પણ બહાર હોતા નથી. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ અવધિના અન્તઃ-મધ્યવર્તી પણ હોય છે અને બાહર પણ હોય છે. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ અવધિના અન્ન-મધ્યવર્તી પણ હોય છે અને બાહ્ય પણ હોય છે. વ્યત્તર, જ્યોતિષિકોને નરયિકોની પેઠે જાણવું. ૭//૬૭૫// (ટી) તથા નારક, ભવનપતિ બન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો તેવા પ્રકારના ભવસ્વભાવથી અવધિના મધ્યવર્તી હોય છે પણ ૧. બન્ને બાજુ વિસ્તીર્ણ અને ચામડાથી મઢેલા મુખવાળો વચ્ચે સાંકડો ઢકા રૂપ વાઘ વિશેષ તે ઝલ્લરી કે ઝાલર કહેવાય છે. વિશેષાવશ્યક ભાષટીકા પૃષ્ઠ ૩૫૩, ૨. જવનાલક-કન્યા ચોલક, આ મરુદેશ વગેરેમાં પ્રસિદ્ધ ચણીઆ રૂપ કન્યાના વસ્ત્રની સાથે સીવેલો કે જેથી વસ ખસે નહિ તે કન્યાના મસ્તકના ભાગ વડે પહેરાય છે, - 311
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy