SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं कतिपयडिवेद दारं कतिविधाणुभाव दारं વડે વિચાર કરે છે–નીવા નું મં!'-ઇત્યાદિ સુગમ છે. જેમ જ્ઞાનાવરણીય કર્મનો એકવચન અને બહુવચનને આશ્રયી બે દંડવડે વિચાર કર્યો તેમ દર્શનાવરણીયાદિ કર્મનો પણ વિચાર કરવો. બધા મળીને સોળ દંડક થાય છે. એ પ્રમાણે ત્રીજું દ્વાર કહ્યું.all૬૦૧// _Tીવતિવહિવે વારં IT. जीवे णं भंते! णाणावरणीज्जं कम्मं वेदेति? गोयमा! अत्थेगइए वेदेति, अत्थेगइए नो वेदेति। णेरइए णं भंते! णाणावरणीजं कम्मं वेदेति? गोयमा!णियमा वेदेति, एवंजाव वेमाणिए, णवरंमणूसे जहा जीवे। जीवाणं भंते! णाणावरणीज्जंकम्मं वेति? गोयमा! एवं चेव,एवंजाव वेमाणिया, एवंजहा णाणावरणीज्जंतहा दंसणावरणिज्जं मोहणिज्जं अंतराइयं च, वेयणिज्जाउयणामगोयाई एवं चेव, नवरं मणूसे वि नियमा वेदेति, एवं एते एगत्तपोहत्तिया सोलस दंडगा ।।सू०-४।।६०२।। (મૂ૦) હે ભગવન!જીવ જ્ઞાનાવરણીય કર્મવેદે? હે ગૌતમ! કદાચ વેદ અને કદાચ નવેદે. હે ભગવન્!ૌરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ અવશ્ય વેદ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ મનુષ્યને જીવની પેઠે કહેવું. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મવેદે? હે ગૌતમ! એ પ્રમાણે “વેદ” એમ સમજવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. જેમ જ્ઞાનાવરણીય કર્મ કહ્યું તેમ દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ કહેવું. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ પણ એમજ સમજવું. પરંતુ મનુષ્ય પણ તેને અવશ્ય વેદ. એ રીતે એક વચન અને બહુ વચના સોળ દંડક જાણવા. ૪૬૦૨ (ટી.) “હવે કેટલી પ્રકૃતિઓ વેદે છે એ ચોથા દ્વાર સંબન્ધ કહે છે–‘નીવે નં અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મવેદે? કોઈ એક જીવ છે જે વેદે છે, કોઈ એક જીવ છે જે વેદતો નથી. જેણે ઘાતી કર્મનો ક્ષય કર્યો નથી તેવેદે છે, જેણે ઘાતી કર્મનો ક્ષય કર્યો છે તે વેદતો નથી તે ભાવાર્થ છે. આજ અર્થનો ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરે છે–‘બેરા માં બં!' ઇત્યાદિ સુગમ છે. મનુષ્યને છોડી બાકીના બધા સ્થાનોમાં અવશ્ય વેદે છે–એમ કહેવું. કારણ કે તે સિવાય બીજા બધાને ઘાતી કર્મનો ક્ષય હોતો નથી. જેમ જીવપદમાં કહ્યું છે તેમ મનુષ્યને વિષે કહેવું, કારણ કે ઘાતી કર્મનો ક્ષય કરનાર મનુષ્ય જ હોય છે. એ પ્રમાણે એકવચનને આશ્રયી અને બહુવચનને આશ્રયી પણ દંડક કહ્યો, જેમ જ્ઞાનાવરણીય કર્મનો એક વચન અને બહુવચન વડે વિચાર કર્યો, તેમ દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મનો પણ વિચાર કરવો. વેદનિય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મનો જીવપદમાં વિકલ્પ સમજવો. કારણ કે સિદ્ધોને તેઓનું વેદન નથી, અને બાકીના બધા જીવો વેદે છે. તે સિવાય બાકીના બધા નૈરયિકાદિ અને મનુષ્યો પણ અવશ્ય વેદે છે, કારણ કે સંસારના છેલ્લા સમય સુધી આ પ્રવૃતિઓનો ઉદય હોય છે. આ અધિકારમાં પણ એક વચન અને બહુવચન આશ્રયી બધા મળી સોળ દંડકો થાય છે. ચોથું દ્વાર સમાપ્ત. Ill૬૦રા | | તિવિધાજુમાવતાર | शाणावरणीज्जस्स णं भंते! कम्मस्स जीवेणंबद्धस्स पुट्ठस्स बद्ध-फास-पुट्ठस्स'संचितस्स चियस्स उवचितस्स आवागपत्तस्स विवागपत्तस्स फलपत्तस्स उदयपत्तस्स जीवेणंकडस्स जीवेणंणिव्वत्तियस्स जीवेणं परिणामियस्स सयं वा उदिण्णस्स परेण वा उदीरियस्स तदुभएण वा उदीरिज्जमाणस्स गतिं पप्प ठितिं पप्प भवं पप्प पोग्गलं पप्प पोग्गलपरिणामं पप्प कतिविहे अणुभावे पण्णत्ते? गोयमा! णाणावरणिज्जस्सणं कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प दसविहे अणुभावे पण्णत्ते, तं जहा–सोयावरणे, सोयविण्णाणावरणे, णेत्तावरणे, णेत्तविण्णाणावरणे, घाणावरणे, घाणाविण्णाणावरणे, रसावरणे, रसविण्णाणावरणे, फासावरणे, છે. અહિ નાવ પાઠ વધારામાં જેસલમેરના ભંડારમાં પ્રતિમાં ઉપલબ્ધ થાય છે. 200
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy