SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ इगवीसमं सरीरपयं वेउव्वियसरीरे पमाणदारं श्री प्रज्ञापना सूत्र भाग २ સંબધે પણ જાણવું. હે ભગવન્! અસુરકુમાર, ભવનવાસી દેવ, પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાન-આકારવાળું છે? ગૌતમ! અસુરકુમાર દેવોનું શરીર બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીર છે તે સમચતરસ સંસ્થાનવાળું કહ્યું છે. અને જે ઉત્તર વૈક્રિય શરીર છે તે અનેક પ્રકારના સંસ્થાન-આકારવાળું છે. એ પ્રમાણે યાવત્ સ્તનિકકુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર જાણવું. એમ વ્યન્તર સંબધે પણ સમજવું. પરન્તુ સામાન્ય વ્યત્તર સંબધે પ્રશ્ન કરવો. એમ સામાન્ય જ્યોતિષિકો સંબધે પણ જાણવું. એ પ્રમાણે સૌધર્મ, યાવત્ અય્યત દેવ વૈક્રિય શરીર સંબધે જાણવું. હે ભગવન્! રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ! રૈવેયક દેવોને એક ભવધારણીય શરીર છે, અને તે સમચતરસ સંસ્થાનવાળું છે. એ પ્રમાણે અનુત્તરૌપપાતિકને પણ સમજવું. ////૫૭૪ll (ટી.) વૈક્રિય શરીરના ભેદો કહ્યા, હવે સંસ્થાનો કહે છે-“વેલ્વિયારે નં અંતે' ! ઇત્યાદિ–હે ભગવન્! વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે' ઇત્યાદિ. પરન્તુ નૈરયિકોને અત્યન્ત અશુભ કર્મના ઉદયથી ભવધારણીય અને ઉત્તરવૈક્રિયે બન્ને શરીર હુંડસંસ્થાનવાળાં હોય છે. તે આ પ્રમાણેતેઓનું ભવધારણીય શરીર ભવસ્વભાવથીજ મૂળથી છેદી નાખેલ પાંખવાળા અને ડોક વગેરેના રુવાટા જેના ઉખેડી નાખ્યા છે એવા પક્ષીની આકૃતિ જેવું અત્યન્ત બીભત્સ હુંડસંસ્થાનવાળું હોય છે. જે ઉત્તરવૈક્રિય છે તે પણ “અમે સુંદર શરીર કરીશું એ ઇચ્છાથી કરવાનો આરંભ કરે છે તો પણ તેવા પ્રકારના અત્યન્ત અશુભનામ કર્મના ઉદયથી અત્યંત અશુભ થાય છે માટે તે પણ હુંડસંસ્થાનવાળું છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય ક્રિય શરીર અનેક પ્રકારના સંસ્થાનવાળું હોય છે, કારણ કે તે ઇચ્છા પ્રમાણે થાય છે. દશ પ્રકારના ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને સૌધર્મથી માંડી અશ્રુત સુધીના વૈમાનિક દેવોનું ભવધારણીય શરીર ભવસ્વભાવથી તેવા પ્રકારના શુભ નામકર્મના ઉદય વડે સમચતુરસ સંસ્થાનવાળું છે. અને ઉત્તર વૈક્રિય ઇચ્છા પ્રમાણે થતું હોવાથી જુદા જુદા સંસ્થાનવાળું હોય છે. ગ્રેવૈયકો અને અનુત્તરૌપપાતિકોને પ્રયોજન નહિ હોવાથી ઉત્તર વૈક્રિય શરીર હોતું નથી. કારણ કે ઉત્તરવૈક્રિય ગમનાગમન નિમિત્તે કે પરિચારણા-વિષયોપભોગ નિમિત્તે કરાય છે, અને એઓને ગમનાગમન કે પરિચારણા હોતા નથી. એઓને જે ભવધારણીય શરીર છે તે સમચતુરસ સંસ્થાનવાળું હોય છે.llel/૫૭૪ો. Tી વેવિયરસરીરે માળવારં IT वेउव्वियसरीरस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सातिरेगंजोयणसयसहस्स। वाउक्काइयएगिदियवेउव्वियसरीरस्स णं भंतेोकेमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणवि अंगुलस्सं असंखेज्जइभागं। नेरइयपंचिंदियवेउव्वियसरीरस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तंजहाभवधारणिज्जा य उत्तरवेउव्विया य। तत्थ णं जा सा भवधारणिज्जा सा जहन्नेणं अंगुलस्स असंखेज्जभागं, उक्कोसेणं पंचधणुसयाई। तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहन्नेणं अंगुलस्स संखेज्जभाग, उक्कोसेणं धणुसहस्सं। रयणप्पभापुढविनेरइयाणं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-भवधारणिज्जा य उत्तरवेउव्विया या तत्थ णंजासा भवधारणिज्जा साजहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त धणूई तिण्णि रयणीओ छच्च अंगुलाई। तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहन्नेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं पण्णरस धणूई अड्डाइज्जाओ रयणीओ । सक्करप्पभाए पुच्छा। गोयमा! जाव तत्थ णं जा सा भवधारणिज्जा सा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं पण्णरस धणूई अड्डाइज्जाओ रयणीओ। तत्थ णंजा सा उत्तरवेउव्विया सा जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं एक्कतीसंधणूई एक्का य रयणी। वालुयप्पभाए भवधारणिज्जा एक्कतीसं धणूई एक्का रयणी, उत्तरवेउव्विया बावहि धणूई दो रयणीओ। – 145
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy