SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना, सूत्र भाग २ वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स चउत्थं उव्वट्टदारं પ્રતિપત્તિ–બોધના નિષેધને માટે છે. એ પ્રમાણે પછીના સૂત્રમાં પણ તે તે પૂર્વભવના પર્યાયના વ્યવહારમાં પ્રયોજન સમજવું. जाडी बघु स्पष्ट छे. ॥३॥८॥ || चउत्थं उव्वट्टदारं || नेरइए णं भंते! नेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेजा ? गोयमा ! नो इणट्ठे समट्ठे । नेरइए णं भंते! नेरइएहिंतो अणंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जेजा? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं निरंतरं जाव चउरिंदिएसु पुच्छा । गोयमा ! नो इणट्टे समट्ठे । नेरइए णं भंते! नेरइएहिंतो अनंतरं उव्वट्टिता पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जेजा? गोयमा! अत्थेगतिए उववज्जेजा, अत्थेगइए णो उववज्जेजा । जे गं भंते! नेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जेजा से णं! केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! अत्थेगतिए लभेज्जा, अत्थेगतिए णो लभेज्जा । जे गं भंते! केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए से णं केवलिं बोहिं बुज्झेज्जा? गोयमा! अत्थेगतिए बुज्झेज्जा, अत्थेगतिए णो बुज्झेज्जा । जे गं भंते! केवलिं बोहिं बुज्झेज्जा, से णं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा ? गोयमा ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । जे गं भंते! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा सेणं आभिणिबोहियनाण-सुयणाणाई उप्पाडेज्जा ? हंता गोयमा ! उप्पाडेज्जा । जे गं भंते! आभिणिबोहियनाणसुयनाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा वयं वा गुणं वा वेरमणं वा पच्चक्खाणं वा पोसहोववासं वा पडिवज्जित्तए? गोयमा! अत्थेगतिए संचाएज्जा, अत्थेगतिए णो संचाएज्जा । जे गं भंते! संचाएज्जा सीलं वा जाव पोसहोववासं वा पडिवज्जित्तए से णं ओहिनाणं उप्पाडेज्जा ? गोयमा ! अत्थेगतिए उप्पाडेज्जा, अत्थेगतिए णो उप्पांडेज्जा। जे णं भंते! ओहिनाणं उप्पाडेज्जा से णं संचाएज्जा मुण्डे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए? गोयमा ! नो इणट्टे समट्टे ।। सू० - ४ । । ५५९।। (મૂળ) હે ભગવન્! નૈયિક નૈરિયકોથી નીકળી પછીના ભવમાં નૈયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરિયક નૈરિયકોથી નીકળી પછીના ભવમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે નિરંતર યાવત્ ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈયિક નૈયિકોથી નીકળી પછીના ભવમાં પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઇ ઉત્પન્ન થાય અને કોઇ ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે નૈયિકોથી નીકળી પછીના ભવમાં પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશ કરેલા ધર્મને શ્રવણરૂપે પ્રાપ્ત કરે–સાંભળે? હે ગૌતમ! કોઇ પ્રાપ્ત કરે અને કોઇ પ્રાપ્ત ન કરે—એટલે કોઇ સાંભળે અને કોઇ ન સાંભળે. હે ભગવન્! જે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને શ્રવણ રૂપે પ્રાપ્ત કરે તે કેવલીએ કહેલા બોધિ–ધર્મને જાણે? હે ગૌતમ! કોઇ જાણે અને કોઇ ન જાણે. હે ભગવન્! જે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને જાણે તે તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, અને રુચિ કરે? હે ગૌતમ! તે શ્રદ્ધા કરે પ્રતીતિ કરે અને રુચિ કરે. હે ભગવન્! જે શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, અને રુચિ કરે તે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે? હા ગૌતમ! ઉત્પન્ન કરે. હે ભગવન્! જે આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પોષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાય? હે ગૌતમ! કોઇ સમર્થ થાય અને કોઇ સમર્થ ન થાય. હે ભગવન્! જે શીલ યાવત્ પોષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાય તે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે? હે ગૌતમ! કોઇ ઉત્પન્ન કરે અને કોઇ ઉત્પન્ન ન કરે. હે ભગવન્! જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઇ અગારથી–ગૃહસ્થાવાસથી અનગારપણુંસાધુપણું અંગીકાર કરવાને સમર્થ થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ૪૫૫૯।। 116
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy