SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ * आवश्यनियुजित • २(मद्रीयवृत्ति समाषांतर (२-५) णिग्गओ, सव्वे साहू बारसावत्तेण वंदइ, रायाणो परिस्संता ठिया, वीरओ वासुदेवाणुवत्तीए वंदइ, कण्हो आबद्धसेओ जाओ, भट्टारओ पुच्छिओ-तिहिं सट्टेहिं सएहिं संगामाणं न एवं परिस्संतोमि भगवं !, भगवया भणियं-कण्हा ! खाइगं ते सम्मत्तमुप्पाडियं तित्थगरनामगोत्तं च । जया किर पाए विद्धो तदा जिंदणगरहणाए सत्तमाए पुढवीए बद्धेल्लयं आउयं उव्वेढंतेण 5 तच्चपुढविमाणियं, जइ आउयं धरतो पढमपुढविमाणेतो, अण्णे भणंति-इहेव वंदंतेणंति । भावकिइकम्मं वासुदेवस्स, दव्वकिइकम्मं वीरयस्स ३॥ इदानीं सेवकः, तत्र कथानकम्-एगस्स रण्णो दो सेवया, तेसिं अल्लीणा गामा, तेसिं सीमानिमित्तेण भंडणं जायं, रायकुलं पहाविया, साहू दिट्ठो, एगो भणइ-भावेण 'साधु दृष्ट्वा ध्रुवा सिद्धिः' पयाहिणीकाउं वंदित्ता गओ, बितिओ तस्स किर उग्घडयं करेइ, सोऽवि 10 દ્વાદશાવર્તવંદનવડે વંદન કરે છે. અન્ય રાજાઓને થાક લાગવાથી તેઓ અટક્યા. વીરક વાસુદેવ प्रभारी सवने वहन ४३ छे. ५२सेवाथी २५५ थयो. तो भगवान ने पूछy - "भगवन् ! सो सा6ि युद्धो सवा छतां मारीते था: सायो नथी." भगवाने युं – “१५९! (4॥ વંદનના પ્રભાવે) તે ક્ષાયિકસમ્યક્ત્વ અને તીર્થંકરનામગોત્ર કર્મ બાંધ્યું છે.” હવે જયારે મરણકાળે તે વિધાયો ત્યારે સાતમી નારકીનું જે આયુષ્ય બાંધ્યું હતું, તે નિંદા અને ગર્તાવડે આયુષ્યની 15 ઉદ્દેલના કરતા ત્રીજી નારકીનું કર્યું. જો તે સમયે આયુષ્ય વધારે હોત તો ત્રીજીનું પણ ઉદ્દેલના કરતા કરતા પ્રથમનારકીનું થઈ જાત. કેટલાક આચાર્યો એમ કહે છે કે – આ વંદન કરતી વેળાએ જ નારકીનું આયુષ્ય घटाऽयु. मी वासुदेवन मावति भने वा२नु द्रव्यति. (3). * सेवनुष्टान्त* એક રાજાને બે સેવકો હતા. તે બંનેના ગામો પાસે પાસે હતા. એકવાર સીમાનિમિત્તે બંને વચ્ચે ઝઘડો થયો. બંને સમાધાન માટે રાજકુલ તરફ નીકળ્યા. રસ્તામાં સાધુને જોયા. એક કહ્યું – “સાધુના દર્શનથી નક્કી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.” એમ કહીને તેણે સાધુને પ્રદક્ષિણા આપી અને ભાવથી વંદન કરી તે આગળ વધ્યો. આ જોઈને બીજો પણ તેના જેવું જ અનુકરણ કરે ८५. निर्गतः, सर्वान् साधून् द्वादशावर्तेन वन्दते, राजानः परिश्रान्ताः स्थिताः, वीरको वासुदेवानुवृत्त्या 25 वन्दते, कृष्ण आबद्धस्वेदो जातः, भट्टारकः पृष्टः-त्रिभिः षष्ट्यधिकैः शतैः संग्रामैः नैवं परिश्रान्तोऽस्मि भगवन् !, भगवता भणितं-कृष्ण ! क्षायिकं त्वया सम्यक्त्वमुत्पादितं तीर्थकरनामगोत्रं च । यदा किल पादे विद्धस्तदा निन्दनगर्हाभ्यां सप्तम्यां पृथ्व्यां बद्धमायुरुद्वेष्टयता तृतीयपृथ्वीमानीतं, यद्यायुरधारयिष्यः प्रथमपृथ्वीमानेष्यः, अन्ये भणन्ति-इहैव वन्दमानेनेति । भावकृतिकर्म वासुदेवस्य, द्रव्यकृतिकर्म वीरकस्य ॥ ८६. एकस्य राज्ञो द्वौ सेवकौ, तयोरासन्नौ ग्रामौ, तयोः सीमानिमित्तं भण्डनं जातं, राजकुलं प्रधावितो, 30 साधुर्दृष्टः, एको भणति-भावेन प्रदक्षिणीकृत्य वन्दित्वा गतः, द्वितीयस्तस्य किलानुवर्त्तनं करोति, सोऽपि 20
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy