________________
૩૮૨ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) ध्यानानलः असौ 'दहति' भस्मीकरोतीति गाथार्थः ॥१०१॥
जह वा घणसंघाया खणेण पवणाहया विलिज्जंति ।
झाणपवणावहूया तह कम्मघणा विलिज्जंति ॥१०२॥
व्याख्या-यथा वा 'घनसङ्घाताः' मेघौघाः क्षणेन 'पवनाहताः' वायुप्रेरिता विलय-विनाशं 5 यान्ति-गच्छन्ति, 'ध्यानपवनावधूता' ध्यानवायुविक्षिप्ताः तथा कर्मैव जीवस्वभावावरणाद् ધના: ૨, ૩ –
| ‘‘સ્થિત: શીતાંશુવક્નીવ: પ્રકૃત્ય માવશુદ્ધ /
વિષ્ય વિજ્ઞાન, તાવરVIEદ્મવત્ ? ” इत्यादि, 'विलीयन्ते' विनाशमुपयान्तीति गाथार्थः ॥१०२॥ 10 किं चेदमन्यद् इहलोकप्रतीतमेव ध्यानफलमिति दर्शयति
न कसायसमुत्थेहि य वाहिज्जइ माणसेहिं दुक्खेहिं । .
ईसाविसायसोगाइएहिं झाणोवगयचित्तो. ॥१०३॥ ચાહ્યા-થાયણમુન્ધશ' 7 #ોથાદ્ધવૈશ ‘વાધ્યતે' પીચરે માનā, માનग्रहणात्ताप इत्याद्यपि यदुक्तं तन्न बाध्यते 'ईर्ष्याविषादशोकादिभिः' तत्र प्रतिपक्षाभ्युदयो15 પત્નમનિતો મત્સવિશેષ ફર્થ વિષાદ–વૈવર્તવ્ય શોવા-વૈચમ્, વિશદ્ રવિકર્મરૂપ બળતણને ધ્યાનરૂપ અગ્નિ એક સમયમાં ભસ્મ કરી નાખે છે. ધ્યા.-૧૦૧
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : અથવા જેમ પવનથી ધકેલાયેલા વાદળના સમૂહ ક્ષણવારમાં નાશ પામે છે, તેમ ધ્યાનરૂપ વાયુથી પ્રેરાયેલા કર્મરૂપ વાદળો નાશ પામે છે. અહીં કર્મ પોતે જીવના મૂળભૂત સ્વભાવને ઢાંકનાર હોવાથી વાદળસમાન કહ્યા છે. કહ્યું છે – “જીવ સ્વભાવથી ભાવની શુદ્ધિવડે ચંદ્ર જેવો છે, અને તેનું વિજ્ઞાન=જ્ઞાન એ ચંદ્રના કિરણો જેવું છે. આ જ્ઞાનગુણને ઢાંકનારા કર્મો વાદળો જેવા છે. ll૧il” ||ધ્યા.-૧૦૨ll.
અવતરણિકા : (આ તો પારલૌકિક ફલો કહ્યા.) વળી, આ લોકમાં પ્રતીત એવા અન્ય ધ્યાનના ફલો છે તે જણાવે છે કે
ગાથાર્થ :- ધ્યાનને પામેલા ચિત્તવાળો જીવ કષાયથી ઉદ્ભવેલા એવા ઈર્ષ્યા, વિષાદ, શોક વિગેરે માનસિકદુઃખોવડે પીડાતો નથી.
ટીકાર્થ : ક્રોધાદિ કષાયોથી ઉદ્ભવેલા એવા માનસિકદુઃખોથી પીડાતો નથી. અહીં માનસનું ગ્રહણ કરવાથી પૂર્વે તાપ, શોષ વિગેરે જે કહ્યા તેનાથી પણ તે પીડાતો નથી. (અર્થાત
માનસિકદુઃખો, કષાય જનિત તાપ=બાહ્ય દુઃખ, શેષ=શરીરની કૃશતા વિગેરે પણ થતાં નથી.) 30 કેવા પ્રકારના માનસિકદુઃખોવડે પીડાતો નથી ? – ઈર્ષ્યા, વિષાદ, શોક વિગેરેવડે પીડાતો
નથી. તેમાં ઈર્ષ્યા એટલે સામેવાળાના અભ્યદયને જાણીને ઉત્પન્ન થતો એક પ્રકારનો મત્સરદોષ.
20 સ્ત્રના
25