________________
5
10
૩૭૬ *
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
20
इत्यादि गाथाद्वयार्थः ॥८५-८६ ॥
उक्तं ध्यातव्यद्वारं, ध्यातारस्तु धर्मध्यानाधिकार एवोक्ताः, अधुनाऽनुप्रेक्षाद्वारमुच्यतेसुक्कज्झाणसुभावियचित्तो चिंतेड़ झाणविरमेऽवि । णिययमणुप्पेहाओ चत्तारि चरित्तसंपन्नो ૫૮૫
व्याख्या - शुक्लध्यानसुभावितचित्तश्चिन्तयति ध्यानविरमेऽपि नियतमनुप्रेक्षाश्चतस्त्रश्चारित्रसम्पन्नः, तत्परिणामरहितस्य तदभावादिति गाथार्थः ॥ ८७ ॥
તાશ્વેતા:
आसवदारावाए तह संसारासुहाणुभावं च । भवसंताणमणन्तं वत्थूणं विपरिणामं च ॥८८॥
व्याख्या–आश्रवद्वाराणि-मिथ्यात्वादीनि तदपायान् - दुःखलक्षणान्, तथा संसारांशुभानुभावं च, 'धी संसारो' इत्यादि, भवसन्तानमनन्तं भाविनं नारकाद्यपेक्षया वस्तूनां विपरिणामं च सचेतनाचेतनानां 'सव्वद्वाणाणि असासयाणी 'त्यादि एताश्चतस्त्रोऽप्यपायाशुभानन्त
વિદ્યમાનતાના સ્વીકાર માટે આગમવચન અને યુક્તિ આ બંને મળીને જ દૃષ્ટિમાટેનું=યથાર્થજ્ઞાનનું સંપૂર્ણ લક્ષણ કહેવાય છે. (અર્થાત્ એકલા તર્કથી પણ પદાર્થની સિદ્ધિ ન થાય કે એકલા 15 આગમવચનથી પણ સિદ્ધિ ન થાય. બંને ભેગા મળે તો જ સિદ્ધિ થાય.) ॥૧॥ વિગેરે.
વધ્યા.-૮૫-૮૬ી
અવતરણિકા : ધ્યાતવ્યદ્વાર કહ્યું. ધ્યાતાઓ ધર્મધ્યાનના અધિકારમાં જ કહી ગયા છે. તેથી હવે અનુપ્રેક્ષાદ્વાર કહેવાય છે →
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ ઃ શુક્લધ્યાનથી ચિત્તને જેણે સારી રીતે ભાવિત કર્યું છે તેવો ચારિત્રસંપન્ન જીવ ધ્યાન બંધ થયા પછી પણ અવશ્ય ચાર અનુપ્રેક્ષાઓ વિચારે. અહીં ‘ચારિત્રસંપન્ન’ કહ્યું એનું કારણ એ કે ચારિત્રપરિણામથી રહિત આત્માને અનુપ્રેક્ષા હોતી નથી. ધ્યા.−૮૭ના અવતરણિકા : તે ચાર અનુપ્રેક્ષા આ પ્રમાણે જાણવી →
ગાથાર્થ :- (૧) આશ્રવ@ારોના અનર્થો, (૨) સંસારનો અશુભ સ્વભાવ, (૩) ભવની 25 અનંત પરંપરા (૪) અને વસ્તુનો (ક્ષણભંગુરત્વ વિગેરે) વિપરિણામ.
ટીકાર્થ - (૧) મિથ્યાત્વ વિગેરે આશ્રવહારોના દુઃખરૂપ અનર્થોને (વિચારે.) તથા (૨) સંસારના અશુભ સ્વભાવને વિચારે. જેમ કે ધિક્કાર છે આ સંસારને (કે જે જીવની પાસે એના પોતાના જ અહિતની વસ્તુ આચરાવે છે...) વિગેરે.
તથા (૩) ના૨ક વિગેરે ભવોની અપેક્ષાએ થનારી સંસારની અનંત પરંપરાને વિચારે. 30 (૪) અને સચિત્ત-અચિત્ત એવા પદાર્થોના ક્ષણભંગુરત્વ વિગેરે વિપરિણામને વિચારે. જેમ કે સર્વ સ્થાનો (=ચક્રવર્તીત્વ, ઇન્દ્રત્વ વિગેરે) અશાશ્વત છે... વિગેરે. આ અપાય, અશુભ,