________________
10
કયા યોગમાં શુક્લધ્યાનનો કયો ભેદ ? (ધ્યા.-૮૩-૮૪) * ૩૭૩ પરમગુરૂં પ્રાથમિતિ નાથાર્થ ઠરા • इत्थं चतुर्विधं ध्यानमभिधायाधुनैतत्प्रतिबद्धमेव वक्तव्यताशेषमभिधित्सुराह
पढम जोगे जोगेसु वा मयं बितियमेव जोगंमि ।
तइयं च कायजोगे सुक्कमजोगंमि य चउत्थं ॥८३॥ બાહ્ય-‘પ્રથ' પૃથક્વેવિતર્કવિવાર ‘ચોળે' મના ચોપુ વા સર્વે; “તરૂ, 5 तच्चागर्मिकश्रुतपाठिनः, 'द्वितीयम्' एकत्ववितर्कमविचारं तदेकयोग एव, अन्यतरस्मिन् सङ्क्रमाभावात्, तृतीयं च सूक्ष्मक्रियाऽनिवर्ति काययोगे, न योगान्तरे, शुक्लम् 'अयोगिनि च' शैलेशीकेवलिनि 'चतुर्थं' व्युपरतक्रियाऽप्रतिपातीति गाथार्थः ॥८३॥
आह-शुक्लध्यानोपरिमभेदद्वये मनो नास्त्येव, अमनस्कत्वात् केवलिनः, ध्यानं च मनोविशेष: 'ध्यै चिन्ताया मिति पाठात्, तदेतत्कथम् ?, उच्यते
जह छउमत्थस्स मणो झाणं भण्णइ सुनिच्चलो संतो ।
तह केवलिणो काओ सुनिच्चलो भन्नए झाणं ॥८४॥ નામનું ચોથું=પરમ શ્રેષ્ઠ ધ્યાન હોય છે. અહીં યોગોનો અભાવ થવાથી આ ધ્યાન બુચ્છિન્ન=નાશ પામેલી ક્રિયાવાળું કહેવાય છે. વળી, આ ધ્યાન અનુપરતસ્વભાવવાળું અપ્રતિપાતી એટલે કે ફરી પડવાના સ્વભાવ-વાળું નથી. ધ્યા–રા
અવતરણિકા : આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાનને કહીને હવે ધ્યાનસંબંધી જ જે કંઈ કહેવાનું બાકી છે, તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. (તેમાં અહીં ચારે પ્રકારમાં કયા પ્રકારમાં કેટલા અને કયા યોગ સંભવે તે કહે છે) 9
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ: પ્રથમ એવું પૃથકૃત્વવિતર્ક સવિચાર ધ્યાન યોગને વિશે અથવા સર્વ યોગોને વિશે 20 ઈષ્ટ છે. (અર્થાત્ આ ધ્યાન એક યોગમાં હોય અથવા એકમાંથી બીજા યોગમાં સંક્રમવાળું હોવાથી સર્વયોગમાં હોય છે.) અને આ ધ્યાન અગમિક=ભંગિક=ભાંગાઓવાળું શ્રુત ભણનારાને હોય છે. બીજા એકત્વવિતર્ક-અવિચાર ધ્યાનમાં સંક્રમનો અભાવ હોવાથી કોઈ એક યોગમાં જ આ ધ્યાન ઇષ્ટ છે. ત્રીજું સૂક્ષ્મક્રિયા-અનિવર્તિનામનું ધ્યાન કાયયોગમાં જ માનેલું છે, પણ મનવચનયોગમાં નહીં. તથા સુપરતક્રિયા-અપ્રતિપાતીનામનું ચોથું ધ્યાન અયોગીમાં એટલે શૈલેશી 25 અવસ્થાને પામેલા કેવલીને વિશે મનાયેલું છે. (અર્થાત્ એ એક પણ યોગમાં હોતું નથી.) |ધ્યા.-૮૩
અવતરણિકા : શંકા : શુક્લધ્યાનના છેલ્લા ભેદોમાં મન નથી, કારણ કે તે બે ધ્યાન કેવલીને કહ્યા છે અને કેવલી મન વિનાના હોય અને ધ્યાન એ તો એક પ્રકારનું મન જ છે (અર્થાતુ મનનો વિષય છે.) તો મન વિનાના કેવલીને ધ્યાન કેવી રીતે ઘટે ? તે કહેવાય છે કે 30
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
15