SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ 10 કયા યોગમાં શુક્લધ્યાનનો કયો ભેદ ? (ધ્યા.-૮૩-૮૪) * ૩૭૩ પરમગુરૂં પ્રાથમિતિ નાથાર્થ ઠરા • इत्थं चतुर्विधं ध्यानमभिधायाधुनैतत्प्रतिबद्धमेव वक्तव्यताशेषमभिधित्सुराह पढम जोगे जोगेसु वा मयं बितियमेव जोगंमि । तइयं च कायजोगे सुक्कमजोगंमि य चउत्थं ॥८३॥ બાહ્ય-‘પ્રથ' પૃથક્વેવિતર્કવિવાર ‘ચોળે' મના ચોપુ વા સર્વે; “તરૂ, 5 तच्चागर्मिकश्रुतपाठिनः, 'द्वितीयम्' एकत्ववितर्कमविचारं तदेकयोग एव, अन्यतरस्मिन् सङ्क्रमाभावात्, तृतीयं च सूक्ष्मक्रियाऽनिवर्ति काययोगे, न योगान्तरे, शुक्लम् 'अयोगिनि च' शैलेशीकेवलिनि 'चतुर्थं' व्युपरतक्रियाऽप्रतिपातीति गाथार्थः ॥८३॥ आह-शुक्लध्यानोपरिमभेदद्वये मनो नास्त्येव, अमनस्कत्वात् केवलिनः, ध्यानं च मनोविशेष: 'ध्यै चिन्ताया मिति पाठात्, तदेतत्कथम् ?, उच्यते जह छउमत्थस्स मणो झाणं भण्णइ सुनिच्चलो संतो । तह केवलिणो काओ सुनिच्चलो भन्नए झाणं ॥८४॥ નામનું ચોથું=પરમ શ્રેષ્ઠ ધ્યાન હોય છે. અહીં યોગોનો અભાવ થવાથી આ ધ્યાન બુચ્છિન્ન=નાશ પામેલી ક્રિયાવાળું કહેવાય છે. વળી, આ ધ્યાન અનુપરતસ્વભાવવાળું અપ્રતિપાતી એટલે કે ફરી પડવાના સ્વભાવ-વાળું નથી. ધ્યા–રા અવતરણિકા : આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાનને કહીને હવે ધ્યાનસંબંધી જ જે કંઈ કહેવાનું બાકી છે, તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. (તેમાં અહીં ચારે પ્રકારમાં કયા પ્રકારમાં કેટલા અને કયા યોગ સંભવે તે કહે છે) 9 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ: પ્રથમ એવું પૃથકૃત્વવિતર્ક સવિચાર ધ્યાન યોગને વિશે અથવા સર્વ યોગોને વિશે 20 ઈષ્ટ છે. (અર્થાત્ આ ધ્યાન એક યોગમાં હોય અથવા એકમાંથી બીજા યોગમાં સંક્રમવાળું હોવાથી સર્વયોગમાં હોય છે.) અને આ ધ્યાન અગમિક=ભંગિક=ભાંગાઓવાળું શ્રુત ભણનારાને હોય છે. બીજા એકત્વવિતર્ક-અવિચાર ધ્યાનમાં સંક્રમનો અભાવ હોવાથી કોઈ એક યોગમાં જ આ ધ્યાન ઇષ્ટ છે. ત્રીજું સૂક્ષ્મક્રિયા-અનિવર્તિનામનું ધ્યાન કાયયોગમાં જ માનેલું છે, પણ મનવચનયોગમાં નહીં. તથા સુપરતક્રિયા-અપ્રતિપાતીનામનું ચોથું ધ્યાન અયોગીમાં એટલે શૈલેશી 25 અવસ્થાને પામેલા કેવલીને વિશે મનાયેલું છે. (અર્થાત્ એ એક પણ યોગમાં હોતું નથી.) |ધ્યા.-૮૩ અવતરણિકા : શંકા : શુક્લધ્યાનના છેલ્લા ભેદોમાં મન નથી, કારણ કે તે બે ધ્યાન કેવલીને કહ્યા છે અને કેવલી મન વિનાના હોય અને ધ્યાન એ તો એક પ્રકારનું મન જ છે (અર્થાતુ મનનો વિષય છે.) તો મન વિનાના કેવલીને ધ્યાન કેવી રીતે ઘટે ? તે કહેવાય છે કે 30 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 15
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy