SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ * ३६७ योगनिरोधनुं स्व३५ (घ्या. –१९) तदसङ्खगुणविहीणे समए समए निरुंभमाणो सो । मणसो सव्वनिरोहं कुणइ असंखेज्जसमएहिं ॥२॥ पज्जत्तमित्तबिंदियजहण्णव जोगपज्जया जे उ । तदसंखगुणविहीणे समए समए निरुंभंतो ॥३॥ सव्ववइजोगरोहं संखाईएहिं कुणइ समएहिं । तत्तो य सुहुमपणगस्स पढमसमओववन्नस्स ॥४॥ जो किर जहण्णजोओ तदसंखेज्जगुणहीणमेक्केक्के । समए निरंभमाणो देहतिभागं च मुंचंतो ॥५॥ रुंभइ स कायजोगं संखाईएहिं चेव समएहिं । तो कयजोगनिरोहो सेलेसीभावणामेइ ॥६॥ सेलेसो किर मेरू सेलेसो होइ जा तहाऽचलया । होउं च असेलेसो सेलेसी होइ थिरयाए ||७|| अहवा सेलुव्व इसी सेलेसी होइ सो उ थिरयाए । सेव अलेसीहोई सेलेसीहोअलोवाओ ॥८॥ सीलं व समाहाणं निच्छयओ सव्वसंवरो 5 મનનો વ્યાપાર હોય છે, તેના કરતાં અસંખ્યગુણહીન એવા મનોયોગને તે કેવલી દરેક સમયે અટકાવતા-અટકાવતા અસંખ્યસમયોમાં મનનો સર્વનિરોધ કરે છે. ૧-૨ 10 જઘન્ય વચનયોગવાળા એવા પર્યાપ્તમાત્ર બેઇન્દ્રિયજીવના જેટલા વચનયોગના પર્યાયો છે, તેના કરતાં અસંખ્યગુણહીન એવા વચનયોગને દરેક સમયે રુંધતા સંખ્યાતા સમયોમાં સર્વવચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી પ્રથમ સમયે ઉત્પન્ન થયેલ સૂક્ષ્મપનક (=નિગોદ) જીવનો જે જધન્ય કાયયોગ છે, તેના કરતાં અસંખ્યગુણહીન એવા કાયયોગને સમયે સમયે રુંધતા અને શરીરના (પોલાણના ભાગો પૂરાઈ જતાં હોવાથી) ત્રીજાભાગને મૂકતા સંખ્યાતા 15 સમયોમાં તે કેવલી કાયયોગને રુંધે છે. ત્યાર પછી કરાયેલ છે યોગનિરોધ જેમનાવડે એવા તે देवली शैलेशीभावनाने पामे छे. ॥ - ॥ (सेलेसीभावणामेइ श७६मां के 'सेलेसी' शब्द छे, ते अद्भुत छे. तेथी तेने आश्रयीने सेलेसी शब्दना बुधा बुट्टा अर्थो हवे गावे छे -) सेलेस भेटले शैलेश. प्रेम मेरुपर्वत अयण होवाथी શૈલોનો=પર્વતોનો ઈશ=શૈલેશ છે. તેમ પૂર્વે અશૈલેશ હોઈને હવે આત્મપ્રદેશોની સ્થિરતાને 20 झरो ते देवली शैलेशी थाय छे. ॥७॥ अथवा (सेलेसी शब्नो शैर्षि अर्थ ४२वो. तेथी) प्रेम ઋષિ પર્વતની જેમ સ્થિર થાય છે તેમ કૈવલી પણ સ્થિર થવાથી શૈલર્ષિ થાય છે. અથવા સેતેસી खेटले 'से 'अलेसी' नहीं 'सेलेसी' शब्दमां अनो तोप सम४वो. तेथी सेलेसीभावणामेइ अर्थात् ते अशी भावनाने=तेश्यारहितपशाने पामे छे खेटले } लेश्या विनाना थाय छे अथवा 'सेलेसी' ६६. तदसंख्यगुणविहीनान् समये समये निरुन्धन् सः । मनसः सर्वनिरोधं करोत्यसंख्येयसमयैः ॥ २॥ 25 पर्याप्तमात्रद्वीन्द्रियस्य जघन्यवचोयोगिनः पर्याया ये तु । तदसंख्यगुणविहीनान् समये समये निरुन्धन् ॥३॥ सर्ववचोयोगरोधं संख्यातीतैः करोति समयैः । ततश्च सूक्ष्मपनकस्य प्रथमसमयोत्पन्नस्य ॥४॥ यः किल जघन्यो योगस्तदसंख्येयगुणहीनमेकैकस्मिन् । समये समये निरुन्धन् देहत्रिभागं च मुञ्चन् ॥५॥ रुणद्धि स काययोगं संख्यातीतैरेव समयैः । ततः कृतयोगनिरोधः शैलेशीभावनामेति ॥६॥ शैलेशः किल मेरुः शैलेशी भवति यथा तथाऽचलतया । भूत्वा चाशैलेशः शैलेशीभवति स्थिरतया ॥७॥ अथवा शैल इवर्षिः 30 शैoर्षीभवति स एव स्थिरतया । सो वालेश्यीभवति सैलेशीभवत्यलोपात् ॥८॥ शीलं वा समाधानं निश्चयतः सर्वसंवरः
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy